________________
નૈષિક દ્રવ્ય એજના એવુ' નામ કેમ થયુ છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા ! આંગળ નેચા નેલ્વે ટ્ટિપુ વા, વકૃતિ વા યકૃત્સંતિ ” હે ગૌતમ જે કારણે નૈયિક, નૈયિક દ્રવ્યેામાં અતીતકાળમાં ભૂતકાળમાં હતા. તથા વ માનેકાળમાં તે ત્યાં રહેલા છે, તથા ભવિષ્યકાળમાં તે નૈયિક દ્રવ્યમાં રહેશે. તે જં તત્ત્વ નેફ્યા નેરચને વરૃનાળા' આ કારણથી નયિક દ્રવ્યનાં રહેલા તે નૈરયિકાએ નવેય ચંતુ વા' તે સમયે દ્રવ્યએજનાના અનુભવ કર્યાં ‘‘ત્ત્પત્તિવા’વર્તમાનમાં તે તેને અનુભવ કરે છે. ‘મંતિવા” અને ભવિષ્યકાળમાં પણ તે અનુભવ કરશે. “સે સેળટ્રેન ગોચમાં ! વં સુચંદ્રેથવેચના'' તેજ કારણે હૈં ગૌતમ નૈઈક દ્વવ્ય એજના એ પ્રમાણે તેનું નામ કહેવાય છે. કહેવાનું તાત્પય` એ છે કે જે કારણે નારક જીવ નર્કમાં રહેલા દ્રવ્ચેામાં પહેલા હતા, વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં રહેશે, અને તે તે સમયમાં તેઓએ તે દ્રશ્ય જનાના અનુભન્ન કર્યાં છે. અને વર્તમાનમાં તે તેનેા અનુભત્ર કરી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ તેએ તેના અનુભવ કરશે. તે કારણથી આ એજનાનું નામ નૈઇક દ્રવ્ય એજના એવુ કહ્યુ' છે. આ રીતે નૈરકિ દ્રવ્ય એજનાના સ્વરૂપને જાણીને હવે તિય 'ચ ચેાનિક દ્રવ્ય એજનાના સ્વરૂપને જાણવા માટે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “લે ળમૂળ મતે ! હં પુષ્પરૂ તિરિક ગોળિય વેચળા ૨” હે ભગવન્ ! એજનાના જે બીજો ભેદ તિયાઁચ ચાનિક દ્રવ્ય એજના છે. તા તેનું એવું નામ થવામાં શુ કારણ છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે Ë ચેવ' હે ગૌતમ ! જેવું કથન નારક દ્રવ્ય એજનાના વિષયમાં કર્યુ છે. એજ રીતે તિય‘ચ ચૈાનિક દ્રવ્યએજનાના વિષયમાં પણ સમજવું. પરંતુ નગર” તે કથનની અપેક્ષાએ આ કથનમાં જો કઇ ભેદ હોય તે તે તિવિજ્ઞ નોળિયત્રેયના માળિયન્ત્રા' તિય ચચાનિક દ્રવ્યએજના એ શબ્દમાં છે. ખાકીના કથનમાં ખીજો કોઇ ભેદ નથી. તાપ એવુ છે કે નૈરઇક દ્રવ્યએજનાના વિષયમાં પડેલા જે કથન કરવામાં આવ્યુ છે તે કથનમાં નૈરઇક દ્રવ્યએજનાના સ્થાનમાં તિય ચ ચેાનિક દ્રવ્યએજના એ શબ્દને પ્રયાગ કરીને વન કરવાથી તિય ચૈાનિક દ્રવ્યએજના ઢાવાનું સાક થાય છે. એ રીતે જે કારણથી તિય ચયાનિક જીવ તિય ચચેાનિક દ્રવ્યમાં પહેલા ભૂતકાળમાં વમાન હતા. અને આ વર્તમાન કાળમાં પણ છે. તથા ભવિષ્ય કાળમાં પણ રહેશે, એ રીતે તેમાં રહેવાવાળા તે જીવાએ તિય ચયેાનિક દ્રવ્ય એજનાના અનુભવ કર્યાં છે. અને વર્તમાનમાં પણુ અનુભવ કરી રહ્યા છે, અને
તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૩૦