SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોં કે એજાપનકા નિરૂપણ ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ બીજા ઉદેશામાં જીવન અરૂપી હોવાના સંબ ધમાં નિરૂપણ કરવામાં આવ્યું હવે આ ત્રીજા ઉદ્દેશામાં જીવ એજનાદિ લક્ષણ વાળે છે, એવું નિરૂપત્ર કરવામાં આવશે એ સંબંધને લઈને આ ત્રીજા ઉદેશાને પ્રારંભ કરવામાં આવે છે— “દિવાર તે અનr” ઈત્યાદિ ટીકાર્યું—આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે"सेलेसि पडिवण्णए णं भंते ! अणगारे सया समियं एयइ, वेयइ, जाव तं તે મા ઉરિઝમ' હે ભગવન જે અનગારે શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરેલી હોય છે, તે સદા સર્વદા પ્રમાણુ રહિત અથવા–“સચિ” મેક્ષના માગરૂપ જ્ઞાનાદિ પ્રાપ્ત કરીને પ્રતિ” શું કરે છે? “ચેન્નતિ” વિશેષ રૂપથી કંપે છે? “વાર તૂ તૂ માવં પરિણમઝુ” યાવત્ તે તે ભાવથી પરિણમે છે? અહિયાં યાવત્ શબ્દથી “વરુ, ના, ઘટ્ટ, ઘૂમટ્ટ, વરુ” આ ક્રિયાપદને સંગ્રહ થયેલ છે. તે આ અવસ્થામાં જરુતિ” એક સ્થાનથી બીજા સ્થાનમાં જાય છે ? “ à” કંઈક કંઈક ચાલે છે ? અથવા બીજે સ્થાને જઈને ફરીથી ત્યાંજ આવી જાય છે ? “પટ્ટબધી દિશાઓમાં ચાલે છે? અથવા “સ્થતિમાં તે મુખ્ય થાય છે ? અથવા તે કરે છે? “વીરચત્તિ પ્રબળતાથી કોઈને પ્રેરણા કરી શકે છે અથવા તે પદાર્થાન્તરનું કાઈની પ્રત્યે પ્રતિપાદન કરે છે? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે-જ્યારે આત્મા શૈલશી અવસ્થાને પ્રાપ્ત કરી લે છે ત્યારે તે મેરૂ પર્વતની માફક કંપનાદિ ક્રિયા વગરનો થઈ જાય છે. જેથી ગૌતમ સ્વામી પ્રભુને આ પ્રશ્ન કરીને તે વાત જાણવાની ઈચ્છા પ્રગટ કરતાં કહે છે કે-તે તે જીવ આ અવસ્થામાં પણ કંપનાદિ કિયાવાળે શું થાય છે? તે તે ભાવરૂપથી પરિણમિત થાય છે ? શૈલેશ શબ્દનો અર્થ પર્વતેનો રાજા સુમેરૂ એ પ્રમાણે છે. તે સુમેરૂ જેવી અવસ્થાનું નામ શૈલેશી અવસ્થા છે. આ અવસ્થા જીવને (મેરૂ જેવી અવસ્થા) ચૌદમાં ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. તે શું આ અવસ્થા પ્રાપ્ત થવા છતાં પણ કંપનાદિ ક્રિયાઓ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ળો ફુળ સમ” હે ગૌતમ આ અર્થ ખબર નથી. અર્થાત જીવને જ્યારે આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે કંપનાદિક્રિયાઓથી છૂટી જાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧ર૮
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy