________________
“અર્થ મિલમજ્ઞાન ઝામિ” દરેક પ્રકારની પરિસ્થિત્તિઓ દ્વારા હું તેને તે રીતે જ સારી રીતે જાણું છું. આ રીતે વર્તમાનકાલથી પિતામાં અર્થ ઘટાવીને ભૂતકાલમાં એ જ ધાતુઓથી એ જ વાત પ્રકટ કરતાં પ્રભુ કહે છે કે-મા પર્વ નાચં” હે ગૌતમ પ્રશ્ન દ્વારા નિર્ણય કર્યા પહેલાં મેં આ વસ્તુને આજ રીતે જાણી હતી. તેમ જ “N gવું ”િ સામાન્ય પરિચછેદ દ્વારા મેં આ વસ્તુને આજ રીતે જોઈ હતી. “મg g » સમ્યગદર્શનની પર્યાયરૂપ બંધ હોવાથી મેં આ વસ્તુને આ રીતે જ શ્રદ્ધાના વિષયભૂત બનાવી હતી. “મણ પર્વ મિત્તમન્ના” સર્વ પ્રકારના બે દ્વારા મેં આ રીતે જ જાણ્યું હતું. ગં ગં રાચર જીવણ मरूविस्म, सकम्मरस, सरागस्स, सवेद्गस्स समोहस्स सलेसस्स ससरीरस्स. તાળો પીળો વિષમુથાર પવં પન્ના” કે આ જીવ જ્યારે દેવત્વ વિગેરે પર્યાય પામે છે, ત્યારે તે રૂપવાળા હોય છે, કમ સહિત હોય છે રાગવાળે હોય છે, વેદસહિત હોય છે, મેહસહિત હોય છે, વેશ્યાવાળે હોય છે અને જે શરીરથી આ શરીર બન્યું હોય તે શરીરથી સંલિટ જોડાયેલ-લાગેલું તે જીવના વિષયમાં વયમાણુરૂપથી એવું કહેવામાં આવે છે. અહિયાં જીવના વિષયમાં જેટલા વિશેષણે આપવામાં આવ્યા છે, તેમાંથી કેટલાક હેતુ હેતુમદુભાવ બતાવવા માટે આપવામાં આવ્યા છે. જીવ જ્યારે દેવત્વ વિગેરે પર્યાયને પામે છે, ત્યારે તે રૂપી બની જાય છે, આ કથનમાં કોઈ એવી શંકા કરે કે-જીવાતે સ્વરૂપથી જ અમત છે, તે તેનામાં રૂપયુક્તપણુ કેવી રીતે આવી શકે છે? તે તે માટે જીવ કર્મવાળો અર્થાત્ કમ સહિત હેવાનું કહ્યું છે. જેથી તે રૂપથી યુક્ત અર્થાત્ રૂપી થઈ જાય છે. એના પર ફરી શંકા કરવામાં આવે કે-જીવ જયારે સ્વભાવથી જ અમૂર્ત છે, તે પછી તેની સાથે કર્મ પુદ્ગલેને સંબંધ કેવી રીતે થાય છે? તે માટે એમ કહેવામાં આવે છે કે-આ જીવ “ang” રાગ સહિત-અર્થાત્ રાગવાળો છે રાગ સહિત હોવાથી તેની સાથે કર્મ પુદને સંબંધ થયો છે. અહિયાં રાગ શબ્દ ઉપલક્ષણ છે જેથી તેનાથી દ્વેષનું પણ ગ્રહણ થયું છે. કેમ કે તે બને સહચારિ—સાથે રહેનારા છે. આ જીત સ્ત્રી પું. નપુંસકના વેદથી યુક્ત છે જેથી તેને “સંવેદ દિવાળે કહ્યો છે. જીવ મોહનીય કર્મવાળે હોવાથી તેને “સમેહ” મેહવાળે કહ્યો છે. તે લેશ્યાયુક્ત હોવાથી તેને “સલેશ્ય” વેશ્યાવાળે કહ્યો છે. અને શરીર યુક્ત હોવાથી તેને “સશરીર” શરીરવાળે કહ્યો છે. જેથી જે શરીર યુક્ત તે જીવ હોય, અને તે જ કારણથી જેમાં તે શરીરના કારણે આ શરીર છે તેમ વ્યવહાર થાય છે, તેવા જીવના વિષયમાં સામાન્ય જન પણ એવું કહે છે કે “જાતે વા વાવ કુરિવાજો વા” આ જીવ કૃણ-કાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૨૫