________________
ભેદ હોતો નથી. જો તેમાં અત્યંત ભેદ સ્વીકારવામાં ન આવે તે સ્વરૂપવાન પદાર્થ નિઃસ્વરૂપ થઈ જશે. શબ્દના ભેદથી વસ્તુમાં આત્યંતિક ભેદ થત નથી. જેમ કે ઘટ અને કલશમાં શાબ્દિક ભેદ હોવા છતાં પણ આત્યંતિક ભેદ હોતો નથી. જે ઘટ છે. તેજ કલશ છે. અને જે કલશ છે તે જ ઘટ છે. “જ્ઞાત riાવો વદૃમા” એજ રીતે ઊત્પત્તિકી બુદ્ધિથી લઈને સાકારોપયોગ પર્યત સંપૂર્ણ પ્રશ્ન વાક્યને આ ઉત્તર વાક્યમાં પણ સંગ્રહ કરી લે “ઝવેવ કી સરજોર જીવાયા” તેજ જવ અને તેજ જીવાત્મા છે. એ સૂત્ર ૩ |
જીવકે રૂપિ– ઓર અરૂપિ– કાનિરૂપણ
જીવ રૂપી છે? કે અરૂપી છે? એ વિષયમાં સૂત્રકાર કથન કરતાં કહે છે કે-“ િ મતે ! પઢિા ઝાર મgોવે પુરવાર થી મવિત્તા ઇત્યાદિ
ટીકાઈ—રે ૧ મતે” હે ભગવન જે દેવ “માgિ ” પરિવાર વિમાન વિગેરેના અદ્ધિથી અને દેવાની અપેક્ષાએ મહાન હોય છે “માવો” અને યાવત્ પદથી “મહાશુરો, મારા માવજ” મહા ઘતિવાળે હોય છે, મહા યશસ્વી હોય છે. અને મહા બલવાન હોય છે. એ તે દેવ શું? પુલ્લામેન વી પવિત્તા” વૈક્રિય કરણ કાલથી પહેલાથી જ રૂપી થઈને શરીર વિગેરે પલેના સંબંધથી મૂર્ત થઈને “સર્વ વિવિત્ત છે રિદ્દિત્ત” તે પછી આત્માને અમૂર્ત કરીને રહી શકવા શક્તિશાળી થાય છે?
આ પ્રશ્નને સારાંશ એ છે કે–દેવ પહેલાં પિતે મૂત થઈને તે અમૂર્ત બનીને રહેવાને સમર્થ થઈ શકે છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જો મr” હે ગૌતમ “ છૂળ સમ” આ અર્થ બરાબર નથી ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે-“છે જેનદૃશં મેતે ! પર્વ ગુણ રે જં જ્ઞાન નો રૂમ કવિ વિદિવાળં રિદ્રિત્તા” હે ભગવન આપ એવું શા કારણે કહે છે? કે મહાદ્ધિવાળા યાવત્ મહાસુખવાળો દેવ પહેલાં પિતે મૂત બનીને તે પછી પિતે અમૂર્ત થઈ રહી શકતો નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા અમેયં ગાળામ” ઈત્યાદિ હે ગૌતમ હું તે વસ્તુને તેમજ જાણું છું “અમે સામ” પ્રશ્નદ્વારા નિર્ણિત થયેલ ને વસ્તુને હું સામાન્યગ્રાહી દર્શનથી એવી રીતથી જ જોઉં છું. “અમેચ જુવાનિએ જ રીતથી હું તેને શ્રદ્ધાના વિષયભૂત બનાવું છું. કેવળજ્ઞાનથી જાણું છું.
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૨૪