________________
લખ્યુ છે. જેથી જીજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવું. “ટ્રાને જ્ઞાન પામે વટ્ટમાળન નાત્ર નીલાચા" અહિયાં પહેલા યાવતુ પદથી ખલ, વીય અને પુરૂષકાર ગ્રહણ થયા છે, અને ખીજા યાવત્ પદથી ને નીચે અને” એ પદોને સંગ્રહ થા છે. તેના અથ આ પ્રમાણે છે. ઉત્થાનમાં ખળમાં વીર્ય માં ને પુરૂષ કાર પરાક્રમમાં વર્તમાન ટ્રુડીનું શરીર જીવાત્માથી ભિન્ન છે. અને જીવાત્મા શરીરથી ભિન્ન છે. નૈરઈક વિગેરેના વિષયમાં પરમત શું છે? તે ખતાવવાને સૂત્રકાર કહે છે. Àચત્તે તિવિમવુસફેવત્તે રૃમાળાલ ગાય ઝીવાચા” અહિયાં પણ યાવત્ પદથી અને લીવે અને” એ પદ્યના સગ્રહ થયેા છે. તેને અથ આ પ્રમાણે છે. નૈરઇક અવસ્થામાં તિય "ચ અવસ્થામાં અને મનુષ્ય અવસ્થામાં અને દેવ અવસ્થામાં વર્તમાન દેહીનું શરીર જીવાત્માથી ભિન્ન છે. અને જીવાત્મા શરીરથી ભિન્ન છે. એજ રીતે ‘ળાળાવાળીને जाव अंतराइए જ્ઞાનાવરણીય યાવત્ દનાવરણીય, વેઢનીય, માહનીય, આયુ, નામ ગેાત્ર અને અંતરાયમાં વર્તમાન દેહીના જીવ જીવાત્માથી ભિન્ન છે, અને જીવાત્મા શરીરથી ભિન્ન છે. લેફ્સાથી લઈને ઉપયોગ પર્યંતના વિષયમાં પરમત શુ' છે. એ વાત સૂત્રકાર બતાવે છે. ‘વં તન્ના નાવ મુઝેલા" કૃતેશ્યામાં યાવત્ નીલલેશ્યામાં કાર્પાતિક વૈશ્યામાં તોલેશ્યામાં અને પદ્મવૈશ્યામાં લિટ્વિ(૨)” સમ્યગ્દષ્ટિમાં મિથ્યાદૃષ્ટિમાં સમ્યગ્ મિથ્યાષ્ટિમાં ચક્ષુ દશનમાં અચક્ષુદાનમાં અવધિદર્શનમાં અને કેવળદશનમાં મિળિયોચિળાળે(૧)” આભિનિમેાધિકજ્ઞાનમાં, શ્રુતજ્ઞાનમાં, અવધિજ્ઞાનમાં, મન: વજ્ઞાન અને કેવળજ્ઞાનમાં, મતિ અન્ના” મતિ અજ્ઞાનમાં, શ્રુત અજ્ઞાનમાં વિસ‘ગજ્ઞાનમાં અપરસન્ના (૪) આહારસ નામાં, લયસંજ્ઞામાં પરિ ગ્રહ સ`જ્ઞામાં, અને મૈથુન સહનામાં ત્રં ભોર્જિયસી(૧)” ઔદારિક શરીરમાં, વૈક્રિય શરીરમાં અને કામણુ શરીરમાં “Ë મળોલોñ(૬)” મનેચેાગમાં વચનચેગમાં અને કાયયેાગમાં સારાોવોને, અળાનોવોને” સાકારાપયે ગયાં અને અનાકારાયાગમાં રૃમાળસ, અને નીરે અને નીનાયા” વર્તમાન દેહીનું શરીર અન્ય છે અને જીવાત્મા અન્ય છે. રે મેથ મંતે Ë” હે ભગવન્ ! શરીર અને જીવાત્માની ભિન્નતા વિષે અન્ય મતવાદિઓની આવી જે માન્યતા છે. તે શુ' સત્ય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે “નોયમા! તૂં મૈં અન્ન-સ્થિચાવમા૬વંતિ લાવ આમંતિ મિચ્છે તે માન્નત્તિ(ક)” હે ગૌતમ અન્ય મતવાદિબા
'' સમ્મ
""
""
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
ܕ
૧૨૨