________________
શું બાલ હોય છે? કે પંડિત હોય છે કે બાલપંડિત હોય છે, તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “મા” હે ગૌતમ? “નૈયા ઝાઝા નારકીય
બાલજ હોય છે. કેમ કે-તેએ સર્વથા વિરતિ રહિત હોય છે. તેથી તેઓ “નો વંરિવા, જો વાઇકિયા” પંડિત હોતા નથી અને બાલ પંડિત પણ હોતા નથી. સર્વ વિરતિના સદ્ભાવમાં જ પંડિતત્વ હોય છે. અને દેશ વિરતિના સદુભાવમાં બાલ પંડિતત્વ હોય છે. નારક છમાં સર્વ વિરતિ કે દેશવિરતિ હોતી નથી. “ જાવ જરૂત્તિવિચા' એજ રીતનું બધું જ કથન એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિય સુધીના જીવમાં સમજવું. કેમ કે તેમાં પણ સર્વ વિરતિ અને દેશ વિરતિને સર્વથા અભાવ જ હોય છે. આ વિષયને આલાપ પ્રકાર અહિયાં સ્વયં સમજી લો.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જજિરિરિરિતોળિયા પુછા' હે ભગવન પચેન્દ્રિય તિય ચ છ શું બાલ છે ? પંકિત છે? કે બાલપડિત છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા વંવિંરિતિરણ નોળિયા વાઢા” હે ગૌતમ પંચેન્દ્રિય તિય“ચ જીવ વિરતિ રહિત હોવાથી બાલ હોય છે. અને દેશ વિરતિવાળા હોવાથી “વાડિયા વિ' બાલપંડિત પણ હોય છે પરંતું તેઓ સર્વ વિરતિ રહિત હોવાથી “નો વહિયા” પંડિત હેતા નથી. “મgણા ક વીવા” જે રીતે સામાન્ય જીવોના વિષયમાં કથન કર્યું છે. કે તેઓ બાલ પણ હોય છે પંડિત પણ હોય છે. અને બાલ પંડિત પણ હોય છે. એ જ રીતે મનુષ્ય પણ બાલ પણ હોય છે. પંડિત પણ હોય છે. અને બાલપંડિત પણ હોય છે. “વા. મંતજ્ઞોલિવેમાળિયા હા ને યા” જે રીતે નારકીયામાં બાલપંડિત વગેરે વિનયનું કથન કર્યું છે. તે જ રીતે વનવ્યતર તિષિક અને વૈમાનિકેમાં પણ તે રીતનું જ કથન સમજવું. અર્થાત્ વાનવંતર, જ્યોતિષિક અને વૈમાનિક બાલ જ હોય છે. તેઓ પંડિત હતા નથી તેમજ બાલ પંડિત પણ હોતા નથી કેમ કે તે એમાં સર્વ વિરતિ અને દેશ વિરતિને સર્વથા અભાવ રહે છે. આ સૂત્ર ૨ !
શરીર એવં જીવ કે ભિન્નત્વ કા નિરૂપણ
શ્રમણ વિગેરેનું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. અને તેઓના વિષયમાં બીજી મતવાદીઓનો શું મત છે. તે પણ પ્રગટ કરવામાં આવ્યું છે. આજ ક્રમના સંબંધને લઈને આ વિષયમાં સૂત્રકારને શું મત છે. તે પણ પ્રગટ કરવામાં આવ્યું છે. આજ કમ પ્રમાણે હવે સૂત્રકાર અન્ય તીથિકે મત (અભિપ્રાય) ફરીથી બતાવે છે.
"अन्नउस्थिया गं भंते ! एवमाइक्खंति जाव परुति" इत्यादि ટકાથ–આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ જીવ અને જીવાત્માના
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૧૯