________________
પશુ સ્થિત છે. વાળમતગોલિયનેમાળિયાના શેર્ચા' વાનન્યન્તર, નૈતિષિક, અને વૈમાનિકાના સબન્ધમાં ધર્મો, અધમ, અને ધર્માંધ માં સ્થિત હોવાનુ` કથન, નૈરયિકના સંબન્ધમાં કહ્યા પ્રમાણે સમજવું. અર્થાત્ તે વાનભ્યન્તર વિગેરે ધમાં કે ધર્માંધ માં સ્થિત ાતા નથી પરંતુ તે અધમમાં જ સ્થિત હોય છે. | સૂ૦ ૧૫
જીવોં કે ખાલપંડિતપના આદિ કા નિરૂપણ
પહેલા સૂત્રમાં સંયત વગેરેનુ' વધુન કરવામાં આવ્યુ' છે. એ સંયત વગેરે શ્રમણાદિરૂપ હાય છે. જેથી હવે સૂત્રકાર શ્રમણાદિકાને આશ્રિત કરીને અન્ય તીથિકાના મતનું ‘અન્ન સ્થિયા ન મરે' ઈત્યાદિ સૂત્રથી વઘુન કરે છે. જા યિયા ન મતે ! વં બાફવુંત્તિ જ્ઞાન વેત્તિ' ઈત્યાદિ
ટીકા--ઊન્નથિયા ળ અંતે! હું ભગવન્ જે અન્ય તીર્થિક છે તે ‘વમવંતિ' આ પ્રમાણે કહે છે. નાય પત્તે ત્તિ' યાવત્ પ્રરૂપિત કરે છે, અહિ' યાવત્ શબ્દથી ‘માસંતિ’ ‘પન્નવેતિ’ આ બે ક્રિયાપદો ગ્રહણ થયા છે. તેઓ શુ કહે છે એ ખતાવતાં સૂત્રકાર કહે છે કે- વં વસ્તુ મળા પંઢિયા, સમળોવાણયા વાઢપંકિયા' તેએ કહે છે કે જે શ્રમણ છે. તે પડિત છે. તથા જેઆ શ્રમણેાના ઉપાસક છે તેએ ખાલપડિત છે. તેમાં ‘જ્ઞા ન एग पाणाए वि दंडे अणिक्खित्ते से णं एतबाडे त्ति वत्तव्वं सिया' ? ४ प्राणिना પ્રાણેાના વિષયમાં દંડ અપ્રત્યાખ્યાત કર્યાં છે એટલે એકપણ પ્રાણિના વધનું પ્રત્યાખ્યાન જેણે કર્યુ છે તે એકાન્ત મા છે તે પ્રમાણે તેએ કહે છે.
આ કથનનુ તાત્પય એવુ છે કે—જે સ`વિરતિવાળા શ્રમણુજને છે. તે પડિત છે, તથા જેઓ આ શ્રમણેાના ઉપાસક છે તે શ્રાવક છે અર્થાત્ ખાલપતિ છે, પરંતુ જેણે કેવળ એકપણુ જીવના વધના ત્યાગ કર્યાં નથી તે ખાલપ`ડિત નથી. પશુ ખીજા અજીવના વધના ત્યાગ કર્ચી હૈાય એવા જીવતા એકાન્તત: ખાલ છે. આ વિષયમાં તે મેથ અંતે ! વં’ગૌતમ સ્વામી એ પ્રભુને પૂછ્યું કે હે ભગવન તેએનું આમ કહેવું શું સાચુ` છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—નોયમા ! હે ગૌતમ ! જ્ઞળ તે અન્નથિયા ય' બાસંતિ ગાય વત્તત્રં ક્રિયા' તે અન્ય તીથિકાએ ‘જે જીવે યાવત્ ફક્ત એક પણ છત્રની હિંસા કરવાના ત્યાગ કર્યાં નથી. તે એકાન્તમાલ છે.' અહિં સુધીતું જે કથન કર્યુ છે તે जे तं एवं आहंसु मिच्छं वे ત્ત્વ આğ” તેઓનું તે પ્રમાણેનું કહેવુ' તે મિથ્યા છે. અર્થાત્ તેઓએ તે અસત્ય કહ્યુ છે. તા હૈ ભગવાન આ વિષયમાં સાચું શું છે? આ પ્રશ્નના ઉત્તર આપતા પ્રભુ કહે છે કે-“હું પુળ ગૌચમા નમાલામિ આવો પવૅમિ” હું તા આ વિષયમાં એમ કહું છું. ચાવત્ પ્રરૂપિત
.
''
,
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૧૭