________________
શું અધર્મ માં એટલે કે અવિરતિ રૂપ અધમમાં સ્થિત છે ? લંગારંગ ધમધમે દિg' જે જીવ સંયતાસંયત છે. તે શું ધર્માધ્યમમાં એટલે કે દેશ વિરતિમાં સ્થિત છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-દંતા ચમા ! “હા ગૌતમ! જે જીવ સંયત વિરત પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મમાં છે. તે ચારિત્રરૂપ ધર્મમાં સ્થિત છે. તથા જે જીવ અસંયત અવિરત અપ્રત્યાખ્યાત પાપ કર્યા છે તે સંયતાસંયત છે. તે દેશવિરતિરૂપ ધર્માધમમાં રહેલો છે.
હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવું પૂછે છે કે “uff મરે ! - सि वा अधम्मसि वा धम्माधम्मसि वा चक्किया केइ आसइत्तर जाव तुयद्वित्तए' ભગવન્! કઈ જીવ એ શક્તિવાળો છે કે જે ધર્મ અધર્મ અને ધર્માધર્મમાં બેહી શકે કે સુઈ શકે? તેના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે “જો મા ! જો pળ પમ હે ગૌતમ! એમ કહેવું તે બરાબર નથી. એટલે કે મેં જે ધમ અધર્મ અને ધર્માધર્મમાં સ્થિત રહેવાની વાત કહી છે. તેને હેતુ બેસવાથી કે સૂવામાં નથી. ફરીને ગૌતમ સ્વામી પૂછે છે કે “જે વે લાગશે મો gવં કુર, નાવ ઉઠg” હે ભગવન્ આ૫ શા કારણથી એવું કહે છે કે તે ધર્માધર્મમાં સ્થિત છે? તેના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે“જોવા સંજયવિજય વાઘ પાઘવમેધ gિ” હે ગૌતમ ! સંયત વિરત યાવત પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મમાં મનુષ્ય ધર્મમાં સ્થિત છે. “ઘર જેવું વારંવકિનારા í વિર’ તેનું તાત્પર્ય એ છે કે જે મનુષ્ય સંયત, વિરત પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મમાં છે. તે ધર્મને જ આશ્રય કરે છે. અને ધર્મને આશ્રય કરે તેનું નામ જ ધર્મમાં સ્થિત હોવું છે. “ધ સિથતા તેને અર્થ ધર્મમાં બેસવું એ થતું નથી કેમકે તે અર્થ સ્વાનુભવ ગમ્ય નથી. કેઈને પણ એ અનુભવ થતું નથી કે હું ધર્મ ઉપર બેઠો છું. કે ધર્મ પર સૂતે છું “સંજય કાર પાવળે બધાને ટિૉ તથા જે જીવ અસં. યત છે. યાવતુ અવિરત છે. પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મમાં નથી તે અર્થ. મમાં સ્થિત છે. તેનું તાત્પર્ય એ છે કે “મધમં વસંનિત્તા જે વિદર અર્થાત્ એ જીવ અધમ રૂપ અવિરતિને જ સ્વિકાર કરે છે. “સંચાર ધબ્બાને કિg' જે જીવ સંયતાસંયત છે. તે ધર્માધર્મમાં સ્થિત છે. તેને સારાંશ “ઘMધ કરંજિત્તા 1 વિકg' એવે છે. અર્થાત એ જીવ ધર્માધર્મરૂપ દેશવિરતિ વાળે છે. “રે તેજી જોવામાં જાવ કિg” તે કારણથી છે ગૌતમ! મેં એવું કહ્યું છે કે જે મનુષ્ય સંયત વિગેરે વિશેષણે વાળે છે. તે ધર્મમાં સ્થિત છે. અને અસંયત
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૧૫