SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વળ પન્નવ્રુદુત્તે” છવ્વીä વૃંદા” આ સૂત્રથી સૂત્રકારે એ સમજાવ્યુ છે કે ઔદારિક વિગેરે પાંચ શરીર, શ્રોત્રેન્દ્રિય વિગેરે પાંચ ઇન્દ્રિયા અને મને ચેાગ વિગેરે ત્રણ ચૈાગ એ બધા મળીને તેર (૧૩) થાય છે. તેના એક જીવ વાળા અને અનેક જીવા વાળા મળીને છવ્વીસ દડકો થાય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે .વિષે ” અંતે મારે પળત્તે’ હું ભગવન્ ! ભાવ કેટલા પ્રકારના કહ્યા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે -નોયમા ! ઇન્જિંદું માથે પળત્તે' હે ગૌતમ! ભાવ છ પ્રકારના કહેવામાં આવે છે. ‘ત' નહા’ તે પ્રમાણે છે-'સર, સમિર્ જ્ઞાન સન્નિવારૂ'ઔયિક, ઔપશમિક, યાવત સ્રાન્તિપાતિક અહિયાં ચાવતુ પદથી ક્ષાયિક ક્ષાયોપશામિક, પારિામિક એ ત્રણ ભાવે ગ્રહણ થયા છે. હવે ગૌતમ સ્વામી એવુ પૂછે છે કે તે સિંહ' હે ભગવન્ ઔયિક ભાવ કેટલા પ્રકારના છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ક્રૂ માવે તુવિષે વળો' હે ગૌતમ ઔયિક ભાવ એ પ્રકારના કહ્યા છે, ' પ્રજ્ઞા' જેમ કે ‘લવ કનિને ચ' ઔયિક અને ઉદયનિષ્પન્ન, જે ભાષ આઠ ક પ્રકૃતિના ઉદયથી થાય છે તે ભાવ ઔયિક ભાવ કહેવાય છે, અને ઉદ્ભય નિષ્પન્ન ભાવ, જીવેાય નિષ્પન્ન અને અજીવાદય નિષ્પન્ન એ રીતે એ પ્રકારના છે. તેમાં કમના ઉદયથી જીવમાં જે નારક, તિક્ વગેરે પર્યાય છે, તે જીવાયનિષ્પન્ન ભાવ છે. તથા કર્મોદયથી અજીવેામાં થવાવાળી રે પર્યાય છે—જેમ કે ઔદારિક શરીર વિગેરે તેમજ ઔદારિક શરીર વગેરેમાં રહેલાવશુદ્ઘિક તે અજીવનિષ્પન્ન ભાવ છે. આ શરીર વહિક ઔદારિકશરીર નામકર્મના ઉદયથી પુદ્ગલ દ્રવ્યરૂપ અજીવના વિષયમાં થવાવાળા હોવાથી જીવાદય નિષ્પન્ન કહેવામાં આવે છે. આ વિષયને વિચાર વિસ્તાર પૂર્વક અનુચેગદ્વાર સૂત્રની અનુયાગચન્દ્રિકા ટીકા જે મે' મનાવી છે તેમાં કર વામાં આવ્યે છે. ‘ત્ત્વ છાં મિસ્રાવેનું નદ્દા અનુયોગદ્દારે નામ સહેજ નિમેલું માળિચળં' ઔદયિક ભાવના જેવે ભેદ બતાવવામાં આળ્યે છે એજ ક્રમથી અનુયાગદ્વારમાં જેવી રીતે છ નામાનું કથન કરવામાં આવ્યુ છે, એજ રીતે ત્યાનુ સંપૂy" પ્રકરણ ‘જ્ઞાન સેત્ત સન્નિવા માટે' સાંનિપાતિક ભાવના વિચાર પ્રકરણ સુધી અહિયાં ગ્રહણુ કરવુ' તેમ સમજવુ' કહેવાના હેતુ એ છે કે અનુયેાગ દ્વારમાં કહેલ ભાવ સંબધી સ ́પૂર્ણ રીતે અહિયાં અનુયેાગદ્વારમાં કહ્યા પ્રમાણે ત્યાંથી સમજી લેવા. ‘ક્ષેત્રે મઢે તેવું મàત્તિ' હે ભગવન ભાવાદિકના વિષયમાં આપે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૧૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy