________________
ગ્રહણ થયું નથી. “યં વેવદિવાસરિરેજ વિ છો રn” તેજ રીતે વિક્રિય શરીરવાળાની સાથે પણ એક વચન વાળા અને બહુવચન વાળા એમ બે દંડકો થાય છે. તે જેવી રીતે ઔદારીકવાળા એક જીવ અને અનેક જીવોને ત્રણ, ચાર અને પાંચ ક્રિયાઓ લાગવાના વિષયમાં કહ્યું છે. એ જ રીતે વૈક્રિય શરીરવાળાના સંબંધમાં પણ એક જીવ અને અનેક જીવના આ બે દંડક ત્રણ, ચાર, અને પાંચ કિયાએ હોવાના સંબંધમાં કહેવા “નવાં ના શરિર દિવ” આ વિકિય શરીર સંબંધી બે દંડક બધા જીમાં હોતા નથી કેમ કે આ વેકિય શરીર બધા જીવોને હોતું નથી જેથી જે. જીવને અગર જે જેને આ વૈક્રિય શરીર હોય છે. તે જીવને અથવા તે જીવોને વૈકિય શરીર વાળા દેવ અને નારકીય બે દંડક કહેવા જોઈએ. આ વિષયના આલાપને પ્રકાર આ પ્રમાણે છે. “જીવે i મંતેવેવિચારી निव्वत्तेमाणे कइकिरिए गोयमा सिय तिकिरिए, सिय चउकिरिए सिय पंचकिरिए जीवा गं भंते ! वे उब्धियसरीरं निव्वत्तेमाणा कइकिरिया, गोयमा ! विकिरिया વિ રવિરિયા કિ પંક્ટિરિયા fa “gવં કાર જન્મની” એજ રીતે
દારિક અને વૈક્રિય શરીરની માફક યાવત્ કાશ્મણ પર્યંતના એક જીવ અને બહુ આને ઉદ્દેશીને ત્રણ વિગેરે ક્રિયાઓ સમજી લેવી. અહિયાં યાવત્ શબ્દથી આહારક અને તૈજસ શરીરનું ગ્રહણ થવું છે. “પર્વ હોëણિચં બાર કાઉ”િ ઔદારિક શરીરના સંબંધમાં એક જીવ અને અનેક જીવમાં ત્રણ વિગેરે ક્રિયાપણું સમજી લેવું. આ ત્રણ વિગેરે ક્રિયાપણું. ચક્ષુ, ઘાણ (નાસિકા) અને સ્પર્શન આ ઈન્દ્રિયેના સંબંધમાં પણ એજ પ્રમાણે એક જેમાં અને અનેક જીવમાં ત્રણ ચારઅને પાંચ ક્રિયા સમજવી “gવં માનો, વચનો, વાચનો” શરીરના કથનની માફક મનોયોગ, વચનગ અને કાયાગના સંબંધમાં એક જીવની ત્રણ વિગેરે ક્રિયાઓથી યુક્તતા જાણવી આ વિષયને આલાપકપ્રકાર આ પ્રમાણે છે. “જીવે નં મતે ! મનકો નિદરમાણે રણ જોયા सिय ति किरिए, सिय चउकिरिए सिय पंच किरिए, जीवा णं भंते ! मणजोग निव्वत्तेमाणा कइ किरिया गोयमा ! ति किरिया वि, चउ किरिया वि पंच શિરિયા વિ” 'રૂસ્યા આજ રીતના આલાપક વચનગ અને કાયથેગના સંબંધમાં સમજી લેવા, બધા જ જીવેને આ ઈન્દ્રિય વિગેરે કહેવું જોઈએ. અથવા ગમે તે જીવને આ ઇન્દ્રિયાદિક કહેવા ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ 90 માળિયદ” જે જીવને જે ઇન્દ્રિયાદિક હાય તે જીવને તે ઇન્દ્રિય વિગેરે કહેવા જોઈએ બીજાને તે ન કહેવા જોઇએ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૧૨