SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાઓ વાળો થાય છે. અને કેઈક વાર પાંચ કિયાએ વાળ પણ થાય છે. “પૂર્વ વાવ મg” પૃથવીકાયિકની માફક અથવા સામાન્ય જીવની માફક દંડકના ક્રમથી મનુષ્ય પર્વતના છે કેઈક વાર ત્રણ ક્રિયાઓથી અને કોઈક વાર ચાર કિયાઓથી અને કોઈક વાર પાંચ ક્રિયા વાળા સમજવા અહિયાં યાવત્ પરથી અપકાય, તેજસ્કાય, વાયુકાય. વનસ્પતિ, બેઈન્દ્રિય વાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને તિર્યક્ર પંચેન્દ્રિય જીનું ગ્રહણ થયું છે. આ વિષયમાં દંડકને પ્રકાર આ પ્રમાણે છે. મge of भंते ! ओरालियसरीरं निव्वत्तेमाणे ककिरिए “ गोयमा निय तिय #રિ, સિય વિgિ, fણી વંવિ”િ આ સૂત્રને અર્થ પહેલા કહેવાઈ ગયેલ છે. આ રીતે એકવચનથી જીવાદિકના વિષયનું વર્ણન કરીને હવે સૂત્રકાર એજ વિષયનું વર્ણન બહુવચન લઈને કરે છે. તે આ પ્રમાણે છે. “વવા મતે શાઝિયામીજું નિરમાના જ જિરિયા” હે ભગવન! છે જ્યારે ઔદારિક શરીરને બંધ કરે છે, ત્યારે તેમાં કેટલી ક્રિયાઓ વાળા થાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમ” હે ગૌતમ “રિ દિશિા તિ” તેઓ જ્યારે ઔદારીક શરીરને બંધ કરે છે ત્યારે બીજા અને પરિતાપ વિગેરે કરતા ન હોવાથી તેઓ કાયિકિ, આધિકરણિકી અને પ્રોઢશિકી એ ત્રણ ક્રિયાઓ વાળા જ થાય છે. “જક જિરિયા ” અને જ્યારે તેઓ બીજાને પરિતાપ પહોંચાડે છે. ત્યારે તેઓ પરિતાપનિકી ક્રિયા સહિતની ચાર ક્રિયાઓવાળા હોય છે. ઘર િિરયા કિં” અને જ્યારે તેઓ પ્રાણાતિપાત ક્રિયા કરે છે. ત્યારે પ્રાણાતિપાતિકી ક્રિયા સાથેની પાંચે કિયા વાળા થાય છે. તેમ સમજવું. ઔદારિક શરીરના સંબંધ કાળમાં જીના એક જીવ દંડકમાં “ણિય તિલિપિ” ફુચારિ રૂપથી કહેવામાં આવ્યું છે. પરંતુ જયારે બહુ આના વિષયમાં દંડકનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે ત્યાં “” એ શબ્દને પગ થતું નથી. પરંતુ “જિ” શબ્દને પ્રવેગ કરે જોઈએ તેનું કારણ એવું છે કે એક જુવાધિકારમાં એક જીરમાં એક સમયમાં અનેક ક્રિયાપણાને અસંભવ છે. જેથી ત્યાં “ચા” એ પદને પ્રયોગ કરવામાં આવ્યે છે. પરંતુ અનેક જીના વિચારમાં જીમાં અનેકતા હોવાથી એક કાળમાં પણ અનેક ક્રિયાપણાને સંભવ છે. જેથી ત્યાં “શિશ” એ પદ છોડીને “વિ” શબ્દનો પ્રયોગ કરવાનું કહ્યું છે “g gayદ્યારિ” જે રીતે જીઓનું ત્રણ ક્રિયાદિ પણે કહ્યું છે તેજ રીતે પ્રશી વિગેરે એકેન્દ્રિય જીવોને પણ ત્રણ ચાર અને પાંચ યિાવાળા સમજવા “વું જાવ મજુરા” એજ રીતે ઉપરોકતકમાનુસાર દંડકની પરંપરાને લઈને મનુષ્યને પણ ત્રણ, ચાર અને પાંચ ક્રિયાઓથી યુક્ત સમજવા, દેવ નારકોમાં ઔદ્યારિક શરીર થતું નથી. તેથી ત્યાં તેઓનું શ્રી ભગવતી સૂત્રઃ ૧૨ ૧૧૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy