________________
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જો મા ! વંર શરીરના જુomત્તા” છે ગૌતમ ! શરીરે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. “તેં નહા-ગોહિલ કાવ HT” ઔદારિક, ૧ ક્રિય આહારક, તૈજસ અને કાર્પણ અહિયાં આહારક વિગેરે પદે યાવત્ પદથી ગૃહીત થયા છે.
હવે ગૌતમ સ્વામી ઇન્દ્રિયોના વિષયમાં પ્રશ્ન કરતાં કહે છે કે# મંતે ! ફુરિયા romત્તા” હે ભગવન ઈદ્રિયોની સંખ્યા કેટલી કહી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ોચના ! વંશ કુંચિા goryત્તા ” હે ગૌતમ ! ઇન્દ્રિયોની સંખ્યા પાંચ કહી છે. “i =€” જેમ કે
તોતિ કાર સિં”િ શ્રોત્ર ઇદ્રિય, ચક્ષુ ઈદ્રિય, રસના ઈદ્રિય, ઘાણ (નાયિકા) ઈદ્રિય અને સ્પર્શ ઈદ્રિય. હવે ગૌતમ સ્વામી પ્રભુને રોગના વિષયમાં પ્રશ્ન કરતાં કહે છે કે-“#વિદેf મતે ! જોર વળ” હે ભગવાન એગ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? જેનાથી આત્મા, શુભ અને અશુભ પ્રવૃત્તિમાં લાગે છે. તેનું નામ ગ છે. હે ગૌતમ એ “” વેગ “સિવિશે go” ત્રણ પ્રકારને કહ્યો છે. “R કા?” તેના નામો આ પ્રમાણે છે. “નાગો, વનોg, જાગો” મને યોગ, વચનગ અને કાયયોગ હવે ગૌતમ સ્વામી એવું પૂછે છે કે“જીવે નં માટે? શોરૂઢિચાર નિવમાને વિgિ” હે ભગવાન્ ઔદારિક શરીરને બંધ કરતા એક જીવને કેટલી ક્રિયાઓ લાગે છે?
તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોરમા હિય તિક્રિgિ” હે ગૌતમ ! દારિક શરીરનો બંધ કરતો જીવ જે સમયે બીજા પ્રાણિને પરિતાપ વિગેરે નથી કરતા તે સમયે તે જીવને કાયિકી, આધિકરણિકી, અને પ્રાàષિકીએ ત્રણ કિયાઓ લાગે છે. “પણ જરૂરિ” બીજા જીવોને પરિતાપ વિગેરે કરનારો જીવ જ્યારે દારિક શરીરને બંધ કરે છે. ત્યારે તે જીવ પરિતાપનિકી ક્રિયા સાથે ચાર ક્રિયાઓ વાળો થાય છે. “હિર Gરક્રિgિ” જ્યારે ઔદારિક શરીરને બંધ કરનારે જીવ બીજા જીવોની વિરાધના કરે છે. ત્યારે તે પુરુષ પ્રાણાતિપાત સહિતની પાંચે કિયાઓ વાળે થાય છે. “g gઢવી ારૂચા” જે રીતે પૂર્વોક્ત કથન સામાન્ય જીવના વિષયમાં ઔદારિક શરીરના સંબંધમાં કહ્યું છે. તે જ રીતે પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીના વિષયમાં પણ ઔદારિક શરીરના સંબંધમાં કથન સમજી લેવું. અર્થાત્ એક પ્રકાયિક એકેન્દ્રિય જીવ દારિક શરીરનો બંધ કરતે કઈક વાર ત્રણ ક્રિયાઓ વાળો થાય છે. અને કેઈક વાર ચાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૧૦