________________
કારણ તે તે મૂળ જ છે. કે જેણે ત્યાં પડિને તેઓને પ્રાણથી છોડાવ્યા છે. “ત્તિ વિ વીવા વીહિંતો રે નાવ થી નિવૃત્તિ તથા જે જીવના શરીરથી તે કંદ યાવત્ બીજ બન્યું હોય “તે વિનં જીવા થારૂચા જાવ રહિં રિચાર્દિ પુદા” તે છે પણ કાયીકી વિગેરે ચાર ક્રિયાથી સ્પષ્ટ થાય છે. કારણ કે વૃક્ષ પરંપરા કારણ છે. (૪) “જિં નિ ચ " નવા સીીિં તો જૂરો વિશ્વત્તિ” જે એના શરીરેથી મૂળ બન્યા હોય “તે નિ ચ i sીવા જારિયા વાવ િિિરચાહું પ્રા” તે પણ કાયિકી વિગેરે પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. કેમ કે તે જીવને મારવામાં તે મૂળ જ સાક્ષાત્ કારણ છે. (૧) જે વિ ચ રે વીવા દે વીતરાણ પરોવરમાળા દવજ તિ” તેમજ જે જીવ તે મૂળના સવાભાવિક પડવાના કારણમાં તેને પડવામાં સહાયરૂપ થાય છે. તે છે પણ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળને પડવાના માર્ગમાં સ્થાણું, સ્તંભ વિગેરેના છે પણ તેને પડવામાં સહાય રૂપ હોય તે તેઓ પણ પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓ વાળા થાય છે. (૬) હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે. કે “પુષેિ i મતે ! ઘરસ -રાજે છે રૂ#િfu” હે ભગવન ! વૃક્ષના કંદને હલાવવાવાળો પુરુષ કેટલી ક્રિયાઓ વાળે થાય છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા વાવ ર જે તે કુરિયે રે પૂજારૂ” હે ગૌતમ કંદ-સુરણ વિગેરેને હલાવવાવાળો તે પુરુષ પ્રાણાતિપાત વિગેરે પાંચે કિયાવાળે થાય છે. ૧, “નેd fપ ર ળ ગીવાળ વીરે હિંતો રે નિવ્રુત્તિ” તથા જે ના શરીરથી તે કંદ (કુરણ વિ.) બન્યું હોય. “તે ગીર જંaહું પુટ્ટા” તે જી પણ પાંચે કિયાએ વાળા થાય છે, (૨) શi મને ! જે કgો ? હે ભગવન તે કંદ પિતાના ભારથી પડિને તે જગાએ રહેલા જીના પ્રાણ છેડાવે છે. તે તે કંદને પાડવાવાળા પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વૃક્ષના કંદને જે કંઈ પુરુષ હલાવે અને હલતાં હસતાં જ તે કંદ પિતાના ભારથી ટૂટીને જમીન પર પડી જાય છે તે જમીન પર રહેલા પ્રાણાદિ જ પિતાના પ્રાણથી છૂટી જાય છે. અર્થાત્ મરી જાય છે. જેથી, તે કંદને હલાવવાવાળા તે પુરુષને કેટલી કિયા લાગે છે? તે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જ્ઞાા નહિં પુ” યાવત્ તે પુરુષ ચાર કિયાઓથી પૃષ્ટ થાય છે. અહિયાં યાવતુ પદથી “નોરમા કાઘે જ તે રે વળો ચત્તા વાર વિચારો વજોદ તાવ ર પુષેિ જાણ” અહિ સુધીને પાઠ પ્રહણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૦૮