SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ છે. હલાવનાર પુરુષ (૧) તાડફળને વર્તક અનેક જીવ (૨) પડવાવાળા ફળની ગુરૂતાને લઈને પુરુષને લાગતી કિયા (૩) તાડ વૃક્ષ નિર્વક અનેક જીવ (૪) ફળ નિવર્તક અનેક જીવ (૫) અને ઉપગ્રાહક જીવ (૬) આજ રીતે મૂળ વગેરેના વિષયમાં પણ સમજવું, એજ વાતને સ્પષ્ટ કરવા માટે સૂત્ર કાર કહે છે, કે “પુષેિ ગૅ મં! સુવતરણ મૂરું પહેમાળે વા, નવા માળે બ્રિgિ” આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન! કઈ પુરુષ જે વૃક્ષના મૂળને હલાવે અથવા તેને પાડે તે તે પુરુષ કેટલી ક્રિયા વાળે થાય છે, તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે, “જોયના નવં જ રે પુષિણે જaણ મૂરું પાહેરૂના પાડેફા” હે ગૌતમ જે પુરુષ ઝાડના મૂળને હલાવે અથવા તેને પછાડે “રાવં i ? પુરિશે જાણ્યા વાવ વહિં રિ ચાર્દિ પુ” તે પુરુષ કાયિકી વિગરે પાંચે કિયાથી પૃષ્ટ થાય છે. તે પાંચે ક્રિયાઓથી કઈ રીતે સ્પષ્ટ થાય છે. તે બાબત ફળ ના પડવા વિગેરે રૂપે પહેલા વર્ણન કર્યું છે. તે પ્રમાણે સમજી લેવું. એ જ રીતે “જે િ િવ ળ રિદ્દિત મૂછે નિવૃત્તિ” જે જીવના શરીરથી મૂળ બન્યા હોય “તે વિ of જીવા જાફરાર કાર પ િિિરવાહિં પુટ્ટા'' તે જીવ પણ કાયિકી વિગેરે પાંચ કિયાવાળા થાય છે કેમ કે તે જીવે પણ પ્રાણાતિપાતમાં નિમિત્તરૂપ હોય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ of મં! ખૂ. acqળો કચરા વાવ વિચારો વારોવેરૂ” હે ભગવન તે મૂળ પિતાના જ ભારથી નીચે જમીન પર ખરી પડે અને જે જગ્યાના ઉપર પડે ત્યાંના પ્રાણ બત, જીવ અને સત્વની વિરાધના કરે છે. યાવત્ એક સ્થાનથી બીજે સ્થાને પછાડે છે, તે તે સ્થિતિમાં “તમો of મંતે! સે પુરતે વારુ ઇgિ ” હે ભગવદ્ ! તે પુરુષ કેટલી ક્રિયા વાળા થાય છે. આ પ્રશ્નને હેતુ એ છે કે કેઈ પુરુષ વૃક્ષના મૂળને હલાવે અને તે મૂળ હલતા હલતાં જ ભારથી જમીન પર તુટી પડે એ સ્થિતિમાં તેનાથી ત્યાં રહેલા પ્રાણ ભૂત, જીવ પ્રાણુથી છૂટી જાય છે. જેથી આ સ્થિતિમાં તે પુરુષ કેટલી કિયાવાળો થાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોવા જાવંત્ર મૂછે વળી જાવ ઘોર” હે ગૌતમ પુરુષ દ્વારા હલાવાયેલું તે મૂળ પોતાના ભારથી પડી જાય છે અને તે જયાં પડયું હોય ત્યાંના જીવોને પ્રાણથી છોડાવવા વિગેરે કરે છે. “તાર્થ " તે વિષે જ િિિરયાëિ પુ” એ સ્થિતિમાં મૂળને હલાવવાવાળે તે પુરુષ કાયિકી વિગેરે ચાર કિયાઓથી પૃષ્ટ થાય છે. કારણ કે પ્રાણાતિપાત કરવામાં તે પુરુષ પ્રત્યક્ષ કારણ રૂપ હેતું નથી. તેમાં સાક્ષાત શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૦૭
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy