________________
પ્રાણાતિપાત ક્રિયા ન લાગવાનું કારણ એ છે કે તે પુરુષ તે સત્કાદિક જીના પ્રાણ છેડાવવામાં સાક્ષાત્ કારણરૂપ નથી. તેનું સાક્ષાત્ કારણ તે ફળનું પડવું તેજ છે. જેથી તે ફળને હલાવનાર પુરુષને કાયિકી વિગેરે ચાર ક્રિયાએ લાગે છે. એમ કહ્યું છે. “ને જ જં જીવાળું કરી િતો તારે નિવૃત્તિ તે વિ i sીવા રૂથાણ ગાવ રવર્ફિ રિયાëિ પુ” જે જીના શરીરથી તે તાડવૃક્ષ ઉત્પન્ન થયું છે, તે જીવ પણ પ્રાણાતિપાત ક્રિયા શિવાય કાયિકી વિગેરે ચાર કિયાઓ વાળા જ હોય છે. કેમકે પ્રાણાતિપાત ક્રિયામાં તે જીવોને પણ પ્રત્યક્ષ વ્યાપાર હેત નથી. તેમાં પ્રત્યક્ષ કારણ તે ફળનું પડવું એજ છે. “ત્તિ વિ ળ નીવાળું રીહતો તારે વિત્તિ તે વિ જીવા ફુવાર નાર વર્લ્ડ રિયાëિ પુટ્ટા” જે એના શરીરથી તે તાડ ફળ પેદા થયું છે વિગેરે તે તેમ કહેવાને હેતુ એ છે કે-જ્યાં પાંચમી ક્રિયા પ્રાણાતિપાતિકી થાય છે ત્યાં બાકીની કાયિકી વિગેરે ચારે ક્રિયા એ થાય છે જ આ કારણથી પડવાવાળા તાડફળથી જમીન પર રહેલા સત્યાદિને પાડિને જ્યારે પ્રાણ વગરના કરી દીધા તે જે જીવના અવય એ મળીને તે તાડફલ પેદા કર્યું છે, તે જીવોને પણ પ્રાણાતિપાત સુધીની પચે ક્રિયાઓ લાગે છે. તેમ સમજવું. લોકમાં પણ પ્રત્યક્ષ મારનારને જ પ્રાણાન્તદન્ડ થાય છે. અને તેને પ્રેરણા આપનાર વિગેરે મદદરૂપ થનારને જેલ વિ. રૂપ શિક્ષા થાય છે. ભલે પ્રાકૃદન્ડ ન હોય પણ દન્ડ તો તેને જરૂર મળે જ છે. એજ રીતે અહિયાં પણ સમજવું. “જે વ ચ સે ના अहे वीससाए पच्चोवयमाणस्स उग्गहे वटुंति ते वि य णं जीवा काइयाए જાવ વંહૈિં જિાિઉિં પુ” તથા વૃક્ષ પરથી પડેલા તે ફળને કે જે પોતાના પર પછડાવીને દૂર પાડી દે છે તેવા તે ઉપગ્રાહક જી પણ પ્રાણાતિપાત ક્રિયામાં સાક્ષાત્કારણ હોવાથી પ્રાણાતિપાત વિગેરે પાંચે ક્રિયાઓવાળા હોય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે તાડફળના પડવાના માર્ગમાં જે સ્તંભ (થાંભલે) સ્થાણું (હું હુ) વિગેરે આવે તે પડતું એવું તે તાડફળ પહેલા તેના પર પછડાઈ છે, અને તે પછી તેનાથી પછડાઈને દૂર જઈ પડે છે. એ સ્થિતિમાં તે દૂરના સ્થાન પર રહેલા
ના પ્રાણાદિકનો નાશ થાય છે. તે પ્રાણાદિકના નાશમાં પ્રત્યક્ષ કારણ જેમ તે તાડફળ છે. તે જ રીતે પિતાના પરથી ઉછાળવાવાળા તે સ્થંભ, થાણ વિગેરે પણ છે જેથી તે ઉપગ્રાહક જીવ પણ પ્રાણાતિપાત વિગેરે પાંચે ક્રિયાથી પૃષ્ટ હોય છે. આ રીતે તાડફળને ઉદ્દેશીને આ છ સ્થાન કહ્યા
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૦૬