________________
જેથી જેના શરીર તેમાં કારણ ભૂત થયા છે. તેઓ અન્ય જીવન સંગદ્રન વિગેરેમાં પરંપરાથી નિમિત્તરૂપ હોય છે. જેથી તેઓ પણ કાયીકી વિગેરે પાંચ ક્રિયાથી સ્પષ્ટ થાય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે. है "अहे णं भंते ! से ताल फले अप्पणी गरुयत्ताए जाव पच्चोवयमाणे" ભગવન્! તે તાડફળ હલાવ્યા પછી જે તે પિતાના જ ભારથી ટૂટી પડે તે “વાર્ફ તW Giારું લાવ નીવિયાગ વવોર” એવી સ્થિતિમાં નીચે પડતાં જ તેના દ્વારા ત્યાં જેટલાં પ્રાણિ યાવત્ જીવ હોય છે. તે બધા જ જીવન વગરના બને છે. અર્થાત્ મરી જાય છે. “તાળ ૨ મતે વિgિ? તે હે ભગવન! તે હલાવવાવાળા પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે? આ પ્રશ્ન પૂછવાને ભાવ એ છે કે-તાડ પર ચઢીને જે કોઈ પુરુષ તેના ફળને હલાવે છે અને હલાવતાં જ તે ફળ તે વૃક્ષ પરથી પિતાના ભારથી જમીન પર તૂટી પડે તે જ્યાં તે પડે છે તે જમીન પર રહેલા અહિ યાવત્પદથી “મા” ભૂતોને “રીવારં વનસ્પતિ છને પંચેન્દ્રિયોને “સત્તા સને પૃથ્વિઅપૂ વિઘ મિટ્ટ, , પેલે, ઘર, પરિતારૂ, ઉમેરૂ, કવર, કાગળો કા સામેg વિરાધિત કરે છે. પોતાના તરફ આવતા તેઓને પાડી દે છે, તેઓના શરીરમાં સકેચ ઉત્પન્ન કરે છે, અને પિતાની સાથે તેને ટકરાવે છે. અર્થાત્ પિતાની સાથે અથડાવે છે, તેને સ્પશે છે. પીડિત કરે છે, મારણતિક વિગેરે સમુદ્દઘાતવાળી દશામાં તેમને પહોંચાડે છે. એક સ્થાનથી બીજા સ્થાને મૂકી દે છે, બીજું તે શું પણ તેઓને પિતાના પ્યારા પ્રાણથી પણ છોડાવી દે છે. અર્થાત્ મારી નાખે છે, આ તમામનું નિમિત્ત ફલને હલાવનાર પુરુષ છે. જેથી તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? આ રીતને ગૌતમ સ્વામીને પ્રશ્ન છે.
“વાર દ્વિત્રિાતઃ ઘો, મૂતાનિ તરવા અમૃતા, जीवाः पञ्चेन्द्रियाः प्रोताः, शेषाः सत्त्वाः उदीरिताः ॥
પ્રાણશબ્દથી બે ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા જી, તથા ભૂત શબ્દથી વનસ્પતિ, અને જીવ શબ્દથી પંચેન્દ્રિય પ્રાણી અને સર્વ શબ્દથી તે સિવાયના બાકીના એટલે કે પૃથ્વી, પાણી અગ્નિ અને વાયુનાયિકજીનું ગ્રહણ થયા છે.
ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! જાઉં च गं से पुरिसे तालफले अप्पणो गुरुयत्ताए जाव जीवियाओ ववरोह" ગૌતમ તાલવૃક્ષ પર ચઢેલે પુરુષ તે તાડવૃક્ષને કે તેના ફળને હલાવે અને તે ફળ પિતાના જ ભારથી તૂટીને પ્રાણ, ભૂત, જીવ, અને સત્વ એ બધાને થાવત્ પિતાના જીવનથી છોડાવે છે. અર્થાત્ મારી નાખે છે. તે એ સ્થિતિમાં હલાવવાવાળા પુરુષને પ્રાણાતિપાત ક્રિયા શિવાયની બાકીની કાયિકી, આધિકરણકી, પ્રાÀષિકી અને પારિતાપનિકી એ ચારે ક્રિયાઓ લાગે છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૦૫