________________
તાલ કે દ્રષ્ટાંત દ્વારા કાયિયાદિ ક્રિયા કા નિરૂપણ
આનાથી પહેલાના પ્રકરણમાં ભૂતાનંદની ઉદ્વર્તનાદિ (નરકમાંથી નિકળવા વિગેરે) ક્રિયા કહી છે જેથી કિયાના અધિકારથી હવે સૂત્રકાર બીજુ ક્રિયા સૂત્ર કહે છે. “પુરિસે જો મેતે ! તાઝમા સામરણિત્તા” ફાર
ટીકા _હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “પુરિસે જ મતે ! તાજાફરૂ” હે ભગવન ! તાલ વૃક્ષ પર ચઢતે પુરુષ “તમારોફિત્તા” તાડ પર ચઢીને “તારાઓ” તાડ વૃક્ષથી “તારું તે તાડના ફળને “ g વા' હલાવે છે. અથવા “વાડેજાને ” તેને નીચે પાડે છે. તે એ અવસ્થામાં તે પુરુ “ફઝિરિણ” કેટલી કિયાવાળે થાય છે? અર્થાત કેટલી ક્રિયા તેને લાગે છે.
તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોય કાર્ઘ = તે પુરિસે તારમ ” હે ગૌતમ જેટલા સમયમાં તે પુરુષ તાલ પર ચઢે છે. “ તમારેહિતા તારો રાષ્ટ્ર જાહેar? અને તાડ પર ચઢીને તાડથી તાડ ફળવે હલાવે છે. “ઉજાલા ” અથવા તેને નીચે પાડે છે. “ત્તા ૧ ૨ કુરિ #rg સાવ વં િિિા િપુ તેટલા સમયમાં તે પુરુષ કાયિકિ અધિકારણિકી, પ્રાÀશિકી પારિતાપનિકી અને પ્રાણાતિ પાતિકી આ પ્રમાણેની પાંચ ક્રિયાથી પૃષ્ટ થાય છે અર્થાત્ તેને પાંચે ક્રિયાઓ લાગે છે. કહેવાનો ભાવ એ છે કે જે કોઈ પુરુષ તાડ વૃક્ષ પર ચઢીને તેને હલાવે અગર હલાવીને નીચે પાડે તે સમયે તે પુરુષ તાડ ફળને તેમજ તાડફળને આશ્રય કરીને રહેલા અને પ્રાણાતિપાત (નાશ) કિયાનો કરનાર બને છે. અને જ્યાં પ્રાણાતિપાતકિયા હોય ત્યાં તેના પહેલાની ચારે ક્રિયા આ અવશ્ય હોય છે. એ રીતે તે પુરુષ પાંચે ક્રિયાથી સ્પષ્ટ થાય છે. આ ચાર ક્રિયાઓના અભાવમાં પ્રાણાતિપાત રૂપ પાંચમી ક્રિયા સંભવી શકતી નથી. જેથી તે પુરુષને કાયિકી વિગેરે પાંચે ક્રિયા થાય છે. એ પ્રમાણે કહેવામાં આવ્યું છે આ રીતે તાડફળને હલાવવાવાળે અને તેને પાડવાવાળો પુરુષ પાંચે ક્રિયાઓથી કિયાવાન થાય છે. તેમ સમજવું.
“જિં પિ રીવાળ ‘રિહંતો રાહwછે નિયરિંg” તથા જે જીના શરીરથી તે તાડફળ બન્યું હોય અર્થાત્ તે તે તાડફળની ઉત્પત્તિ થઈ હોય “તે વિ રીવા જાણ જાવ વિચિહિં gp” તે જ પણ કાયિકી વિગેરે પાંચે કિયાઓથી પૃષ્ટ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તાડફળની ઉત્પત્તિમાં જીવેના શરીર બનાવવા રૂપ કારણ તે હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૦૪