SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રિલાયા” હે ભગવન ! હસ્તિરાજ ઉદાયી “#iઢમાણે શારું દિgr” કાળ માસમાં-મરણને અવસરે મરીને “હિં જઋહિ હું હવાગિણિ” કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ોચના દીસે ચળકમg gવીણ વો” હે ગૌતમ આ રત્નપ્રભા પૃથ્વીના સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નકીવાસમાં નારકની પર્યાયથી તે ઉત્પન્ન થશે. એજ વાત “પાપોવટિવિ નિરાશાહિ વેચાણ કવિકિપિ” આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે કહી છે, આ સૂત્રના કથનથી સૂત્રકારે બાહ્ય સાધન અને અત્યંતર સાધન એ રીતે બે સાધન બતાવ્યા છે. કહેવાનો હેતુ એ છે કે ઉત્પત્તિમાં બાહ્ય (બહારના) સાધન હોવાથી દેશ અને કાળ જ મુખ્ય છે. તે સિવાયના બીજા સાધન ગૌણ છે. આત્યંતરની અપેક્ષાએ દેશ કાળ મુખ્ય સાધન નથી. તથા ઉભયસાધારણની અપેક્ષાએ તે ધમધમજ મુખ્ય સાધન છે. ઉદાયી હાથીની પર્યાયથી મરીને નકવાસમાં ઉતપન્ન થશે. મરે કૉંત રજૂિર જ નહિ , દ્ધિ કરવગિરિ ! હે ભગવન! તે ઉદાયી હાથી નારકની પર્યાયથી નીકળીને ક્યાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે તેના ઉત્તરમાં પ્રલ કહે છે કે “જો મા ! માજિદે વારે સિ”િ હે ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. “જાવ બંd #ા યાવત્ સઘળા દુખોને અંત કરશે. અહિયાં યાવત્ પદથી “qશ્ન, મુરારૂ પરિનિવારુ સદવતુarળ” આ પાને સંગ્રહ થયેલ છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે હસ્તિરાજ ઉદાયીને જીવ નારકની પર્યાયથી નિકળીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. અને ત્યાંથી જ મુક્તિ પ્રાપ્ત કરશે. હવે ગૌતમ સ્વામી ભૂતાનંદના હાથિના વિષયમાં પ્રભુને પૂછે છે કે “મૂવારે નં રે ! હે ભગવન્ ! કુણિક રાજાને બીજે હાથી જે ભૂતાનંદ છે. તે “ગોહિતો સાંવરે કટ્ટા મૂયાર સ્વિાયત્તા” કયાંથી આવીને ભૂતાનંદ હાથિની પર્યાયથી ઉત્પન્ન થયે છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ોચમા પર્વ દેવ વાચી લાવ તે ક્રાંતિ હે ગૌતમ ઉદાયી હાથીરાજના વિષયમાં જેવું વર્ણન કર્યું છે. એ પ્રમાણેનું સઘળું વર્ણન ભૂતાનંદ હાથીના વિષયમાં પણ સમજવું. યાવત્ તે સમસ્ત દુઃખને અંત કરશે. આ રીતે તે ભૂતાનંદ હાથી પણ અસુરકુમાર દેવ હતા. ત્યાંથી તે નીકળીને ભૂતાનંદ હાથિપણાને પામે છે. અને ત્યાંથી કાલ કરી તે નરકમાં જશે. અને પછી તે નરકથી નિકળીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. અને ત્યાંથી જ્ઞાનાદિકની આરાધના કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે. મુક્ત થશે, ને પરિવનિત થશે. અને સમસ્ત દુઃખાને નાશ કરશે. એ સૂ ૧ | શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૦૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy