SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પાદન કરનાર સત્તરમા ઉદ્દેશક છે. આ રીતે જુદા જુદા અર્થાંનું પ્રતિપાદન કરવા વાળા આ સત્તરમાં શતકમાં ૧૭ ઉદ્દેશાઓ છે. તેનુ' પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે. ઉદાયી ઔર શૈતાનન્દ નામ કે હસ્તિરાજ કા વર્ણન ‘રાશિદ્દે નાવ વં વાસી' ઈત્યાદિ ટીકા - —આ સૂત્રથી ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે ‘રાશિદ્દે નાવ Ë વાણી' અહિયાં યાવત્ પદથી '' રિઝે' અહિં સુધીના પાઠ ગ્રહણ થયા છે. તેના અથ આ પ્રમાણે છે. રાજગ્રહ નગરમાં ભગવાન્ તી કરનું સમવસરણુ થયુ. પરિષદ્ ભગવાનને વના કરવા તથા ધમ દેશના સાંભળવા પ્રભુ પાસે આવી પ્રભુએ તેઓને ધમ દેશના સ ́ભળાવી ધમ દેશના સાંભળીને પરિષદ્ પાતપેાતાને સ્થાને પાછી ચાલી ગઇ તે પછી ગૌતમ સ્વામીએ પ્રભુને વન્દના કરી નમસ્કાર કર્યો વન્દના નમસ્કાર કરીને પયુ પાસના કરતાં કરતાં તે ગૌતમ સ્વામી પ્રભુની પાંસે અન્ને હાથ જોડીને યથેાચિત સ્થાન પર વિનય યુકત થઈને બેસી ગયા. અને પ્રભુને ઘણા જ વિનયથી આ પ્રમાણે પૂછવા લાગ્યા. ગૌતમસ્વામીના પ્રશ્નોના વિષય પ્રભુની વન્દ્રના કરવા જે કુણુક રાજા આવ્યા હતા તેના કાજળના પર્યંત જેવા વિલક્ષણ કે હાથી હતા. તેનું નામ ઉદાયી, અને ભૂતાનન્દ હતુ. તે બન્ને હાથીઓને જોઈને ગૌતમ સ્વામીને તેઓના વિષયમાં આશ્ચય થયુ' જેથી તેને જ ઉદ્દેશીને ગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યુ “સાચી ન મંતે સ્થિરાયા'' હે ભગવન્ ! હસ્તિરાજ જે ઉદાયી છે. તે “જાોદિતો અનંતર વૃત્તા' કઈ ગતિ વિશેષથી આવીને કાચી ધિરાચત્તા જીવનને” ઉદાયી હસ્તિરાજના રૂપથી ઉત્પન્ન થયેા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ગોયમાં असुरकुमारेहिंतो अनंतरं ગટ્ટિત્તા સાચી સ્થિરાયત્તાપને' હે ગૌતમ, તે દેવામાંથી મરીને એટલે કે અસુરકુમાર દેવગતીથી ચવીને ઉદાયી હસ્તિરાજ પણાથી ઉત્પન્ન થયા છે. ક્રીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “સાચી મંસે 1 "" શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૦૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy