________________
સત્રહરેં શતક કી ઉદેશાર્થ સંગ્રહ કરનેવાલી ગાથા
પહેલા ઉદેશાને પ્રારંભસેળમું શતક કહેવાઈ ગયું છે. હવે કમ પ્રાપ્ત સત્તરમાં શતકને પ્રારંભ થાય છે. આ સત્તરમાં શતકના ઉદ્દેશાઓને સંગ્રહ કરનારી ગાથા આ પ્રમાણે છે. “, વંકચ” ઈત્યાદિ
ટીકાર્થ-આમાં સૌથી પહેલે “કુંજર' નામને પહેલે ઉદ્દેશક છે. તેમાં શ્રેણિક રાજાના પુત્ર કુણિક રાજાના મુખ્ય હાથી ઉદાયીને ઉદ્દેશીને સૌથી પહેલો પ્રશ્ન કરવામાં આવ્યો છે. અને તેને ઉત્તર આપવામાં આવ્યો છે. અને એ રીતે બીજા પણ હાથિઓના વિષયમાં પ્રશ્નોત્તર થયા છે. જેથી આ સંબંધને લઈને આ ઉદ્દેશાનું નામ “કુંજર' એ પ્રમાણે થયું છે.
સંયમ' નામને બીજે ઉદ્દેશ છે. તેમાં સંયને ઉદ્દેશીને વર્ણન થયુ છે. જેથી સંયતાર્થોનું પ્રતિપાદક હોવાથી આ બીજા ઉદ્દેશાનું નામ “સંત” એ પ્રમાણે છે.
શિલેશી નામને ત્રીજે ઉદ્દેશક છે. તેમાં શશી અવસ્થાવાળા અનગારોના વિષયમાં પ્રશ્નોત્તર થયા છે. જેથી શેલૈશી વગેરેનું વર્ણન હોવાથી આ ત્રીજા ઉદ્દેશાનું નામ શૈલેશી એ પ્રમાણે છે.
ક્રિયા નામને ચોથે ઉદ્દેશક છે. આમાં “ક્રિયા કર્મના સંબંધમાં પ્રશ્નોત્તરે થયા છે. જેથી ક્રિયા વગેરે અર્થનું પ્રતિપાદન કરનાર હોવાથી આ ચોથા ઉદ્દેશાનું નામ “ક્રિયા એ પ્રમાણે છે.
ઈશાન ઉદ્દેશ–-આમાં ઈશાનેદ્રની સુધર્મા સભાના વિષયમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેથી ઈશાનાદિ અર્થનું પ્રતિપાદન કરનાર લેવાથી આ પાંચમાં ઉદ્દેશાનું નામ “ઈશાન એ પ્રમાણે છે.
પૃથ્વી ઉદેશ આમાં પૃથ્વી કાયિક જીવોના સંબંધમાં પ્રતિપાદન થયું છે. જેથી પૃથ્વી અર્થનું પ્રતિપાદક હોવાથી આ છઠ્ઠા સાતમા ઉદ્દેશાનું નામ “પૃથ્વી” એ પ્રમાણે છે.
દક ઉદ્દેશ–આમાં અપકાયના સંબંધમાં પ્રશ્નોત્તરો થયા છે. જેથી અષ્કાય અર્થનું પ્રતિપાદન કરનાર હોવાથી આ આઠમાં અને નવમાં ઉદેશાનું નામ “દક એ પ્રમાણે છે.
વાયુઉદેશ–વાયુકાયિકના સંબંધમાં દશમ અને અગીયારમો ઉદેશક છે. તેમાં વાયુકાયના સંબંધમાં પ્રશ્નત્તરો થયા છે એકેન્દ્રિયાનું કથન કર. નાર હોવાથી બારમાં ઉદ્દેશાનું નામ એકેન્દ્રિય એ પ્રમાણે છે.
નાગકુમાર સંબંધીનું પ્રતિપાદક કરનાર ૧૩ મે ઉદ્દેશ છે. સુવર્ણ કુમાર સંબંધી પ્રતિપાદન કરવાવાળે આ ચૌદમે ઉદ્દેશ છે. વિક્તકુમારના સંબંધમાં પ્રતિપાદન કરવાવાળો આ પંદરમો ઉદેશે છે. વાયુકુમારના સંબંધમાં પ્રતિપાદન કરવાવાળે સેળ ઉદ્દેશ છે. અગ્નિકુમાર વિષે પ્રતિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૦૧