________________
પછી તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા છે સૂ૦ ૧ / જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સોળમા શતકને અગિયારમે ઉદ્દેશક સમાપ્તા૧૬-૧૧
ઉદધિકુમારોં કે આહાર આદિ કા નિરૂપણ
સેળમાં શતકના ૧૨, ૧૩, ૧૪, ઉદ્દેશાને પ્રારંભ હવે સૂત્રકાર બારમાં, તેરમા, ને ચૌદમાં ઉદ્દેશાનું કથન કરે છે. “હિમા શં મતે ! રમiger' ઈત્યાદિ
ટીકાથ– હિમારે મંતે! સદરે માણારd હે ભગવદ્ સઘળા ઉ. જિકુમાર શું સરખા આહારવાળા છે? “p રેવ” હે ગૌતમ આ વિષયને ઉત્તર દ્વિપકુમારના સંબંધમાં આ વિષયમાં જે ઉત્તર આપે છે તે પ્રમાણે જ સમજવાનું છે અંતે ! એવું મંતે ! ઉત્ત' હે ભગવન આપે જે કહ્યું છે. તે તે પ્રમાણે જ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી યાવત્ પિતાના સ્થાન પર બીરાજમાન થઈ ગયા.
“ રિક્ષા મારા ”િ આ પ્રમાણેનું સઘળું કથન દિશાકુમારોના વિષ. યમા સમજવું. “પર્વ કળીચ મારા વિ' અને આજ રીતનું સઘળું વર્ણન સ્તુનિતકુમારેના સંબંધમાં પણ સમજવું કે મને ! સેવં કંસે ! ત્તિ વાર વિર છે ભગવન આપનું આ સઘળું કથન સાચું જ છે. હે ભગવન આપનું આ કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી યાવત પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. આ રીતે દ્વીપકુમાર વિગેરેનું વર્ણન પહેલા શતકના બીજા ઉદ્દેશામાં જેવી રીતે કરવામાં આવ્યું છે તેવી જ રીતે અહી પણ સઘળું વર્ણન સમજી લેવું, ૧૨, ૧૩, ૧૪, ઉદ્દેશક સમાપ્ત.
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૦૦