________________
હે ગૌતમ “ઇવથી વવકુમાર તે હેરણા” બધાની અપેક્ષાએ દ્વીપકુમાર ઘણું એાછી તે જલેશ્યાવાળા છે. તેનાથી “ઘણા કારણે ગળા” કાપિત લેશ્યાવાળા દ્વીપકુમાર અસંખ્યાત ગણા છે. “
નીરક્ષા વિષેartવા” નીલ લેશ્યાવાળા દ્વીપકુમારથી વિશેષાધિક છે. “રણા વિસાણાં' નીલ લેશ્યાવાળા દ્વીપકુમારોથી પણ કૃષ્ણ લેશ્યાવાળા દ્વીપકુમાર વિશેષાધિક છે. આને સાર એ છે કે બધાથી કૃષ્ણ લેફ્સાવાળા દ્વીપકુમાર અધિક છે. તેનાથી એાછા નલલેશ્યાવાળા દ્વીપકુમાર છે. તેની અપેક્ષાથી કાપતિકલેશ્યાવાળા દ્વિીપકુમાર અલ્પ છે. અને તેનાથી પણ અ૫ તેજલેશ્યાવાળા દ્વીપકુમાર છે. આ રીતે પરંપરાનુસાર બધાથી કમ તેલેશ્યાવાળા દ્વીપકુમાર છે. એટલા માટે જ “પદાથો વા વીવકુમાર તેજેરા” તેજેશ્યાવાળા સૌથી ઓછા છે. એ પ્રમાણે કહ્યું છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “guf í મંતેહીરાमाराणं कण्हलेस्साणं जाव तेउलेस्त्राणय कयरे कयरेहि तो अपड्ढिया वा મારિયા ગા” હે ભગવન આ કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજલેશ્યાવાળા દ્વીપકુમારોમાં કઈલેશ્યાવાળા દ્વીપકુમાર કઈલેશ્યાવાળા દ્વીપકુમારથી મહાજાતિવાળા છે. અને કઈલેશ્યાવાળા દ્વીપકુમારથી અલ્પઋદ્ધિવાળા છે? એટલે કે કેની ઋદ્ધિ અધિક છે. કેની નાદ્ધિ તુલ્ય તે? અને કેની વિશેષાધિક છે. અર્થાત આ ચાર વેશ્યાવાળા દ્વીપકુમારેમાં કયા દ્વીપકુમારની દ્ધિ મહાન છે? અને કેનીઝદ્ધિ અ૯પ છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે"गोयमा! कण्हलेत्साहितो नीललेस्सा महडूढिया जाव सव्वमह ढिया तेउलेस्सा" હે ગૌતમ કૃણલેશ્યાવાળા દ્વીપકુમારોથી નીલલેયા દ્વીપકુમાર મહાદ્ધિવાળા છે. યાવત બધાથી મહદ્ધિક તેજલેશ્યાવાળા દ્વીપકુમારે છે. કહેવાને ભાવ એ છે કે-કૃષ્ણલેશ્યાવાળા દ્વીપકુમારાથી નલલેશ્યાવાળા દ્વીપકુમાર મહાન અદ્ધિવાળા છે. તેમજ નીલેશ્યાવાળા દ્વીપકુમારોથી કાપતિકલેશ્યાવાળા દ્વીપકુમાર મહાદ્ધિવાળા છે. કાપતલેશ્યાવાળા દ્વીપકુમારોથી તેજલેશ્યાવાળા દ્વીપકુમાર મહદ્ધક છે. આ રીતે બધી વેશ્યાવાળાઓથી તેજલેશ્યાવાળા દ્વીપકુમાર ઘણી મહાદ્ધિવાળા છે. અને બધાથી અલ૫ઋદ્ધિવાળા કુશલેશ્યા વાળા દ્વીપકુમાર છે. “સેવે મને સેવં કંસે ! ઈત્ત નાશ વિજ્ઞ હે ભગવાન લેશ્યાવાળા દ્વીપકુમારોના વિષયમાં જે અલ્પ અને મહત્વ આપે બતાવ્યું તે બધું તેમજ છે. અર્થાત્ સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ ભગવાનને વંદન કરી નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૯૯