________________
દ્વીપકુમારોં કે આહાર આદિ કા નિરૂપણ
અગીયારમા ઉદ્દેશાને પ્રારંભ દસમા ઉદ્દેશામાં અવધિજ્ઞાનના વિષયમાં કથન કરવામાં આવ્યું છે. હવે આ અગીયારમા ઉદ્દેશામાં અવધિ જ્ઞાનવાળાઓમાં જે વિશેષતા છે તે પ્રકટ કરવામાં આવશે એ નિમિત્તને લઈને આ અગિયારમા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે તેનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે-“ીષકુમાર છે મંતે ! તમારા અને સમુહ્યાણનિતાણા” ઈત્યાદિ
ટીકાઈ–આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું કે-“પીર
જો મં!!” હે ભગવન જેટલા દ્વીપકુમારે છે તે “હવે મહા” બધા જ શું સમાન આહારવાળા છે? “વે મુસ્તાનિ હાલા” એક જ પ્રકારના ઉવાસ નિઃશ્વાસવાળા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સવામીને કહે છે કે “ો છૂળ સમ” હે ગૌતમ આ અર્થ સમર્થ નથી અર્થાત બધા દ્વીપકુમારોને આહાર અને ઉદ્ઘાસ નિશ્વાસ સરખા હતા તેથી “gવે જ પઢતા વિg 3gp રીવાળ વવદવ્યતા તહેવઆ વિષયમાં જેવું કથન પહેલા શતકના બીજા ઉદ્દેશામાં દ્વીપકુમારોના કથનમાં પહેલા કહેવામાં આવ્યું છે એ જ રીતનું કથન આ વિષયમાં અહિં પણ સમજી લેવું યાવત્ તે સમાન આહારવાળા હોતા નથી તેમજ સમાન ઉચ્છવાસ નિ:શ્વાસવાળા પણ લેતા નથી. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે--અવીવમારા મતે ઝgr qત્તા” હે ભગવન દ્વીપકુમારને કેટલી વેશ્યાએ કહી છે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું છે કેજોવા ! હે ગૌતમ “વત્તાસિ સ્ટેશો પાસાઓ” દ્વીપકુમારને આ ચાર લેશ્યાઓ કહી છે. “હું કહ”—જે આ પ્રમાણે છે. “પૂરતા જાવ તેરસેરાકૃષ્ણ લેણ્યા યાવત્ નીલ, કાપિત અને તેજલેશ્યા હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“શીવકુમારા જેવા કાર સેટેલ્લા ૨ જ ચહિંતો જાવ કિનાહિયા” હે ભગવદ્ કૃષ્ણ લેશ્યાવાળા, દ્વીપકુમારામાં યાવત્ તેજલેશ્યાવાળા દ્વીપકુમારામાં કઈલેશ્યાવાળા, કઈ લેશ્યાવાળાથી યાવત્ વિશેષાધિક છે ? અહિયાં પહેલા યાવત્ શબદથી કપિલેશ્યા અને નીલેશ્યાનું ગ્રહણ થયું છે. અને બીજા યાવત્ શબ્દથી “ucવા વાયા વા તુઝા વા” આ પદોનું ગ્રહણ થયું છે. કહેવાને હેતુ એ છે કે- આ કૃષ્ણ વિગેરે લેશ્યાવાળા દ્વીપકુમારમાં કઈ લેસ્યાવાળા દ્વીપકુમાર કોનાથી અલપ છે? તેનાથી વધારે છે? અને કેની તુલ્ય (બરાબર–સરખા) છે? અને તેનાથી વિવાધિક છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“યમ”
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૯૮