________________
કથન વૈરાચનેન્દ્ર ખત્રી છે. ત્યાં સુધીનું પૂર્ણાંકત કથન અનુસાર સમજી લેવું. “પૂવ મળે તેવું મળે ! ઉત્ત” આ સઘળું કથન સાંભળીને ગૌતમ સ્વામીએ પ્રભુને કહ્યું કે હે ભગવન્ આપ દેવાનુપ્રિયે મલિના વિષયમાં જે કથન કર્યુ છે. તે સ`થા સત્ય છે. હે ભગવન્ આપે જે કથન કર્યુ છે. તે યથાય છે. તેમ કહીને તે પછી તે ગૌતમ સ્વામી થાવત્ વિત્તિ” તપ ને સયમથી આત્માને વાસિત કરતાં થકા પેાતાના સ્થાન પર વિરાજમાન થઈ ગયા. ૫ સૂત્ર ૧ || જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી દાસીલાલજી મહારાજ કૃત ‘ભગવતી સૂત્ર”ની પ્રમયચન્દ્રિકા વ્યાખ્યાના સેાળમા શતકના નવમા ઉદ્દેશક સમાસા।૧૬-લા
અવધિજ્ઞાન કે સ્વરૂપ કાનિરૂપણ
દસમા ઉદ્દેશાના પ્રારંભ—
.
નવમા ઉદ્દેશામાં અલીન્દ્ર સબંધમાં કથન કયુ છે. મલિ અવધિજ્ઞાન વાળા હાય છે. જેથી મા દસમા ઉદ્દેશામાં સૂત્રકાર અવધિજ્ઞાનનુ` વધુ ન કરે છે તેનુ' પહેલું સૂત્ર નિચે પ્રમાણે છે.
“નિા નં મંતે !ોહી વનત્તા” ફત્યાત્િ
ટીકા — આ સૂત્રથી ગૌતમ સ્વામી અવધિજ્ઞાનના વિષયમાં પ્રભુને એવુ' પૂછે છે કે નિદ્દા નં.મંતે ! ઓદ્દી પન્ના” હે ભગવન્ ! અવિધજ્ઞાન કેટલા પ્રકારનુ કહ્યુ છે? એટલે કે અવધિ જ્ઞાનના કેટલા પ્રકાર છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે. કે “નોચમાં ટુનિા સ્રોદ્દીપન્નતા” હે ગૌતમ અવધિ જ્ઞાન બે પ્રકારનુ કહ્યું છે. “ોષિય નિલેસં મળિયö'' અહિયાં સ’પૂર્ણ અવિધ પદ કહેવુ' એમ કહ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે, આ અવધિજ્ઞાનના કારણને સ્પષ્ટ રીતે જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રમાં તેત્રિસમુ અવવિધ પદ જોઈ લેવું. તે આ પ્રમાણે છે ‘તુવિા યોદ્દી વજ્રજ્ઞા” અવધિ જ્ઞાન એ પ્રકારનુ કહ્યું છે.—તેં હા તે આ પ્રમાણે છે. “મવવા ઇકોસમિયા” ભવ પ્રત્યઈક, અને ક્ષાચેાપશમીક ટોળું અવર'' ભાવપ્રત્યક, અધિ જ્ઞાન અને થાય છે. જેમ કે “ધેવાળ ચ નેફ્યાળ ચ' દેવાને અને નૈરઈકાને અર્થાત્ દેવાને અને નૈરઇકાને જે અધિજ્ઞાન થાય છે. તે ભવપ્રત્યઈક અવવિધ જ્ઞાન થાય છે. તે અવધિ જ્ઞાનની ઉન્નત્તિમાં ત્યાં જન્મ લેવા એજ કારણ છે. તેથી તેને ભવપ્રત્યઇક કહ્યું છે. તેમજ રોજ્ ઓવદ્ધમિયા” ક્ષાયૈાપસમીપ અવધિજ્ઞાન એ જીવાને થાય છે.—સંગહા—મનુરસાળ ચ પંચેચિત્તિવિવજ્ઞોળિયા ચ’'—જેમ ફૈ (૧) મનુષ્યને અને (૨) તિય ચ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૯૬