________________
સ્થાન પર વૈરેચનેન્દ્ર વૈરચનરાજ બલિની “જિંજાનામં રાચાળ છત્તા” બલિચંચા નામની બલિની રાજધાની હોવાનું કહ્યું છે, “નો પમાળે રહેવ ડાવ ઢિશa” આ બલિચંચા રાજધાનીનું પ્રમાણ એક લાખ જનનું છે. અમરેન્દ્રની રાજધાનીનું પ્રમાણ બતાવનાર પાઠ આ પ્રમાણે છે. “g કોચની માયામવિજય” અર્થાત્ ચમરની રાજ ધાનીનું પ્રમાણ આયામ લંબાઈ અને વિષ્કભ પહોળાઈની અપેક્ષાએ જ એક લાખ જનાનું છે. બીજા શતકના આઠમા ઉદ્દેશામાં “નવૃત્રીમાળા” એવું કહેલ છે, તેથી આ રાજધાની જંબુદ્વીપની બરોબર જંબુદ્વીપ સંબંધી પ્રમાણ આ પ્રમાણે છે–તિMિ કોચરણદુરસારું વોલ્ટા ચ સરાઉં ડોઝિય सत्तावीसे जोयणसए तिन्निय कोसे अट्ठावीसं धणुसयं तेरसयअंगुलाई अद्धगुल
વિવિવિઘાહિર પરિકન vv’ ૩ ત્રણ લાખ ૧૬ સોળહજાર ૨ બસે ૨૭ સત્યાવીસ ચેાજન (૩૧૬૨૨૭) ૩ કેશ ૧૨૮ એકસે અયાવીસ ધનુષ અને સાડાતેર ૧૩ આંગળથી કંઈક અધિક જબૂદ્વીપની પરિધિ (માપ) છે. આ પ્રમાણુવાળો આ બલિચંચા રાજધાનીને પરિક્ષેપ છે. “TIષ નહિ જેટ” આ પ્રમાણે કહ્યું છે કે રાજધાનીના પ્રમાણનું કથન કર્યા પછી પ્રકાર પશીર્ષક, દ્વાર, ઉપકારિકાલયન, પ્રાસાદાવતં સક, સુધમસભા, ઉપપાત સભા હૃદ, અભિષેક સભા, અને વ્યવસાય સભા આ બધાના પ્રમાણનું કથન બલિપીઠના પ્રમાણ સુધી સમજી લેવું. આનું સઘળું કથન છ વાભિગમ સૂત્રમાં વિજ્ય દેવના અધિકાર પ્રમાણે સમજી લેવું. “વવાનો ગાવ ગાથાણા” ઉપપાત યાવત્ આત્મરક્ષક એ બધા પહેલાની જેમ સમજવા કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપપાત સભામાં બલિના ઉપપાતનું વર્ણન આ પ્રમાણે કહેવું. "तेण कालेणं तेणं समएणं बली वइरोयणिंदे अहुणोवषण्णमेत्तए समाणे पंच વિહાણ જ કરી પરિમાd nઝર્--ત્યાર નાગ ગાયનાં” આ યાવત્ પદથી અભિષેક, અલંકાર ગ્રહણ પુસ્તક વિગેરેનું વાંચન, સુધર્માસભામાં ગમન, અને ત્યાં બેઠા પછી તેની બન્ને બાજુ સામાનક દેવ અગ્રમહિષીઓ અનીકાધિપતીએ અને આત્મરક્ષકેનું બેસી જવું આ સઘળું કથન સમજવું. એજ વાત “સર્વ તહેવ નિરવ સં” સૂત્ર દ્વારા કહ્યું છે. એ કથનમાં જે વિશેષતા છે. તે “નાં સાતિi સારો ટિ પત્તા” એ સૂત્રથી પ્રગટ કરી છે. આમાં એ પ્રમાણે કહ્યું છે કે અમરની સ્થિતિ એક સાગરોપમ કહી છે અને બલિની સ્થિતિ એક સાગરોપમથી જાજેરી કહી છે. “હં તેં શેવ જ્ઞાત વઢવો િવીવારોને બાકીનું બીજું તમામ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૯૫