SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણન આ પ્રમાણે છે. “ટ્ટકનારું કોયાણારું ૩ઢ દર વીનં પારીસં નોકરચારું વિમેળ” આ પ્રાસાદાવતંસકની ઉચાઈ ૨૫૦ (બસો પચાસ) જનની છે. તેમજ આ વિષંભ ૧૨૫ (એકસો પચીસ) જનને છે. વિગેરે રૂપથી બીજું પણ આનું વર્ણન અહિ સમજી લેવું. “હાર કરરિવાજં ગણિ પરિવારે પ્રાસાદાવસકના મધ્ય ભાગમાં પરિવાર સહિત બલીનું સિંહાસન છે. વિગેરે સઘળું વર્ણન બીજા શતકના આઠમા ઉદેશામાં આવી ગયું છે. તે પ્રમાણે ચમરના સિંહાસનની માફક બલીના સિંહાસનનું વર્ણ પણે સમજી લેવું. ત્યાં આગળ ચમરના સામાનિક દેના ૬૪ હજાર સિંહાસન અને આમ રક્ષક દેના ૬૪૪૪૨૨૫૬ હજાર સિંહાસન છે. એવું જે કહ્યું છે. તેવું જ અહિયાં વિના સામાયિક દેવાના ૬૦ હજાર સિંહાસન અને બલિના આત્મરક્ષક દેવોના ૬૦૮૪=૪૦ હજાર સિંહાસન છે. એ પ્રમા નું કથન સમજી લેવું. બલી અને ચમરના વર્ણનમાં ફક્ત એટલે જ ફેર છે. બ કીનું સઘળું વર્ણન સરખું જ છે. “કરો તહેવ નવ નિમણું” જેવી રીતે તિગિફટ પર્વતને સાર્થક નામ હવાના પ્રશ્નના ઉત્તરમાં તિનિચ્છપ્રભાવાળા ઉત્પલાદિ ત્યાં છે. તેથી તે તિબિછકૂટ કહેવાય છે તેમ કહ્યું છે. એ જ રીતે અહિયાં રુચકેદ્ર રત્નવિશિષની કાંતિવાળા ઉપલાદિ (કમળ) છે. તેથી આ પર્વતનું કેન્દ્ર એવું સાર્થક નામ છે. આ સંબંધથી સૂત્રકારે અર્થની અપેક્ષાએ આ પ્રમાણે કહ્યું છે “રે ળશે તે ! ગુરૂ ઘરે વાચ पवर गोयमा रुयनिदेण बहूणि उप्पलाणि पउमाइं रुयगि दवण्णाइं रुगिई लेसाइ रूयगिदप्पभाई से तेणद्वेणं रुयगिदे (२) उप्पायपव्वए सेसं तंचेव जाव बलि પરંવાણ રાયફાળો મળે જ કાર” બાકીનું બીજુ બધું વર્ણન પહેલા કહ્યા પ્રમાણે સમજવું. યાવત્ તે બલિ ચમચંચા રાજધાનીનું અને અન્ય દેશોનું અધિપતિપણું કરતે થકે પિતાના સમયને આનન્દપૂર્વક પસાર કરે છે. “વાવ જિંર swાપરવચરણ કરેoi છોહિaણ તવ જ્ઞાવ” તે કેન્દ્ર ઉત્પાત પર્વતની ઉત્તર દિશામાં છ પંચાવન કરોડ પિસ્તાલીસ લાખ પચાસ હજાર જન અરૂણોદય, સમુદ્રમાં તિરછાઈમાં નીચે રત્નપ્રભા પૃથ્વીના ૪૦ ચાળીસ હજાર જન જેટલે ભાગ પાર કરતાં તે જ સ્થાનમાં વરચનરાજ બલિની બલિચંચા નામની રાજધાની છે, એ પ્રમાણેને સંબંધ અહિયાં સમજી લે. અહિયાં યાવત્પદથી નીચેનો પાઠ ગ્રહણ કરેલ છે. "पण वन्नं च कोडीओ पणतीसं च सयसहस्साई पण्णासं च सहस्साई अरुणोदे समुद्दे तिरिय वीइवइत्ता अहे रयणप्पभाए पुढवीए" चत्तालीसं, जोयणसहस्साई ओगाहित्ता [0 of વર્જિસ્ટ વોન વોચારો” આ સૂત્ર એજ વાતનું સમર્થન કરે છે કે-પૂર્વોકત રૂપથી અરૂણોદય સમુદ્રમાં તિરછાં ગયા પછી આવેલ રત્નપ્રભા પૃથ્વીને ૪૦ ચાળીસ હજાર યોજન જેટલો ભાગ પાર કરતાં બરોબર તેજ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૯૪
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy