________________
વૈરોચનેન્દ્ર બલિ કી વક્તવ્યતા
નવમા ઉદ્દેશાને પ્રારંભ આઠમાં ઉદ્દેશામાં દેવ સંબંધી કથન કર્યું છે. હવે દેવ વિશેષ બલીન્દ્રનું કથન કરવામાં આવશે એ સંબંધને લઈને આ નવમા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે –
“कहिण्णं भंते ! बलिस वइरोयणि दस्स' इत्यादि ।
ટીકાર્યું–આ સૂત્રથી ભગવાન ગૌતમસ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછે છે કે “મારે! જટિણ વરૂપોથળા વાચUળો” હે ભગવન વૈરોચનેન્દ્ર વરેચનરાજ બલિની “મા અgH #fજું પન્ના” સુધર્મા સભા ક્યાં કહી છે? અર્થાત વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સુધર્મા સભા કયાં છે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે “નોરમા !” હે ગૌતમ “કંકુરીવે સીવે મંત્રણ પદવ ચણ ઉત્તળ જબુદ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તર દિશામાં “રિરિવારં તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઉલ્લંઘન કરીને અર્થાતુ પાર કરીને “નોજ મરણ” જેમ બીજા શતકના આઠમા ઉદેશામાં ચમરના ઉત્પાત પર્વતનું પ્રતિપાદન કર્યું છે તેવીજ રીતે બલિના સંબંધમાં પણ વર્ણન કરી લેવું “કાવ વાવાસં કોયાણ સારૂં” યાવત્ બેંતાલીસ ૪૨ હજાર એજન ઉલ્લંઘન કર્યા પછી વૈરોચનેન્દ્ર, વચનરાજ બલિને કેન્દ્ર નામને ઉત્પાતપર્વત આવે છે. અહિયાં યાવત્ શબ્દથી બીજા શતકના આઠમાં ઉદેશામાં કહેલ “રીવસમુદે વીરૂવફા જળવાહ્ય રીવર્ણ વાણિરિણામો વેરચંરાગ અકળો સમુ આ પાઠને સંગ્રહ થયા છે. તેને અર્થ આ પ્રમાણે છે–જબૂદ્વીપના મંદર (મેરુ) પર્વતની ઉત્તર દિશામાં તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઉલ્લંધ્યા પછી અરૂણવર દ્વીપ આવે છે. આ દ્વીપની બહારની વેહિ. કાન્તથી આગળ વધતાં અરુદય નામને સમુદ્ર આવે છે. આ અરુણોદય સમુદ્રમાં બેંતાળીસ ૪૨ હજાર જન નીચે ઉતરતાં બલિને ઉત્પાત પર્વત આવે છે. એજ વાત “ઘરથ ળ વ૪િરણ વોળિસ પારો નન્નો જોવે ori gyi a[ gm” આ સૂત્રથી બતાવી છે. આનું પ્રમાણ કેટલું છે? એ બતાવતાં કહ્યું છે કે “સરસ રીતે વોચાસર ૩૮ ૩ ' આ ચક નામને ઉત્પાત પર્વત ૧૭૨૧ સત્તરસે એકવીસ યોજન ઊંચે છે એવી રીતે “દેવ તિદિર' આનુ પ્રમાણુ ચમરના તિગિકૂટ નામના ઉત્પાત
શ્રી ભગવતી સૂત્ર : ૧૨