________________
ફરીથી ભગવને પૂછે છે કે તે દેદુળ મંતે! ત્રં વુન્નરૂ” હે ભગવન્ ! એવુ કેમ થઈ શકતુ નથી. અર્થાત્ “રેવે મણ્િ ગાવ હોર્નને શ” મહાઋદ્ધિવાળા યાવત્ લેાકના અંતમાં રહેલા મહાદ્યુતિવાળા મહા મળ વાળા અને મહા પરાક્રમવાળા તથા મહા સુખી એવા દેવ પણુ નો પમૂ શોનસિથ વાલાવ પસારેત્તર વા” અલેાકાકાશમાં પેાતાના હાથ પગ વિગેરે અવયવે ફેલાવી શકતા નથી. અહિયાં યાવત્ પદથી ચૈત્ર, વાવા આઉટાવેત્તદ્વા” એ પદો ગ્રહણ થયા છે. અર્થાત્ અલાકમાં દેવા દ્વારા પેાતાના હાથ પગ વિગેરે ફેલાવવાનું ખની શકતુ નથી. એવુ. જે આપ કહેા છે. તેનું શુ કારણ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નીવાળાારોવિયા શેનજા વૈવિત્તિયા પોણા, હેત્રવિયા પો જા” જીવેને પુદ્ગલ આહારીપચિત હાય છે, એટલે કે અવ્યક્ત અવયત્ર શરીર રૂપથી ઉપચિત હાય છે, કલેવર રૂપથી ઉપચિત હેાય છે, ઉપલક્ષણથી ઉચ્છ્વાસ વિગેરે રૂપથી ઉપચિત્ હાય છે. અર્થાત્ પુદ્ગલ જીવાનુગામી સ્વભાવવાળા હાય છે. તેથી જે ક્ષેત્ર વિગેરેમાં જીવ હાય છે. ત્યાં જ પુઙેની ગતી હોય છે. શેળામેવ નૌકાળથી ીમાળચ નચાવ્ાગ્નિ' પુદ્ગલેને જ પ્રાપ્ત કરીને જીવાની અને અજીવાની ગતી રૂપ પર્યાય થાય છે. એવુ· કહ્યું છે. તાપય કેવળ એ છે કે પુદ્ગલેને આશ્રય કરીને જીવ અજીવ પુદ્ગલેાની ગતિ પર્યાય થાય છે. ખીજી રીતે થતા નથી. અને જ્યાં પુદ્ગલ હેાતા નથી ત્યાં ગતિ પણ હાતી નથી. ‘‘ઝોળ વસ્થિ નોવા” જેથી અલેકમાં જીવ હાતા નથી. “નયસ્થિ પોહા” પુદ્ગલ પણ શ્વેતા નથી. “લે તેનટ્રેળ ખાય બ્રાસવા’ તે કારણે હૈ ગૌતમ દેત્ર લેાકાન્તમાં રહિને અલૈાકમાં પેાતાના હાથ પગ વિગેરે અવયવા ફેલાવવા કે સ`કેચવા સમથ થતા નથી એવું મે' કહ્યુ` છે. આ કથનના આશય એ છે કે જીવાની સાથે રહેલ પુદ્ગલ જ આહાર, શરીર, કલેવર, ઉચ્છવાસ વિગેરેથી ઉપચિત્ હાય છે. કેમકે પુદ્ગલેના સ્વભાવ જીવાનુગામી ડાય છે. તેથી જે દેશ રૂપ ક્ષેત્રમાં જીવ હોય છે. તેજ ક્ષેત્રમાં પુદ્ગલાની ગતિ હોય છે. તથા પુદ્ગલેને આશ્રય કરીને છવાની અને પુàાની ગતિ હોય છે. અલેાકમાં જીવ પુદ્ગલ હાતા નથી. તેથી ત્યાં દેવાના હાથ પગ વિગેરેનુ પ્રસારણાદિ થઇ શકતુ નથી, તેમ જ અલેાકમાં ધર્માસ્તિકાયને પણ અભાવ છે. એ કારણથી પણ પુèાની ત્યાં ગતિ હૈાતી નથી. “ સેવામ ! ક્ષેત્રં મતે ! ત્તિ ” હે ભગવન્! આપે જે પ્રતિપાદન કર્યુ છે, તે એજ રીતે છે. અન્યથા નથી એ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી ચાવતુ પેાતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા ।। સૂ. ૪ ।। !! આઠમા ઉદ્દેશે સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૯૧