________________
પિતાના હાથ, પગ બહુ ખભાથી કોણી સુધીને ભાગ કે ઘુંટણને સંકોચે કે ફેલાવે તે પુરુષ “વાયા ઝાવ વંદું રિચાહું ” કાયિકી વિગેરે પાંચ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. “ કાર ઉર્જ રા” એ પદમાં આવેલ થાવત્ પદથી “grઘં વાતું જા” એ પદોને તથા “#rgarg વાવ વત્તા જિરિયાણું” એ વાક્યમાં આવેલ યાવત્ પરથી અધિકરણી ક્રિયાથી લઈને એટલે કે અધિકરણિકી૧ પ્રાષિકીર-પરિતાપનિકી અને પ્રાણાતિપાતક સુધીની ચાર કિયાએાને ગ્રહણ કરી છે. સૂ. ૨
દેવકી ક્રિયા વિશેષ કા નિરૂપણ
देवे णं भंते महिड्ढिए जाव महाखोक्खे इत्यादि
ટીકાર્ય–આકુંદન વગેરેના પ્રકરણને લઈને ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ જો મને ! હે ભગવન! જે દેવ “કિિા નાક મg પોર વિશાલ વિમાન વિગેરે રૂ૫ ત્રાદ્ધિ વાળે છે. યાવત્ પદથી “ gs મહુછું, મહાન” મહાદ્ધિવાળે છે. મહાબળવાળે છે. અને મહા ચશવાળે છે. એ તે દેવ “ો તે દિશા” લેકના અંત ભાગમાં રહીને “નમ્ શોસિ સુધૈવ કાર ૩રંગા બાઉટાવેત્તg વણારત્તાવા” શું હાથને કે યાવતુ પદથી ઉરૂને અલકાકાશમાં ફેલાવવા કે સંકોચવાને સમર્થ થઈ શકે છે? અર્થાત લેકારતમાં રહેલે દેવ શું અલકમાં હાથપગ વિગેરે અવયવને ફેલાવવા કે સંકોચવાને શક્તિશાલી થઈ શકે છે? એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે. કે “ળો ફળ મ” હે ગૌતમ આ અર્થ બરોબર નથી. અર્થાત્ લેકાતમાં રહેલે દેવ અલેકમાં હાથપગ વિગેરે અવય ફેલાવવા કે સંકેચવાને શક્તિવાળ થતું નથી. જો કે અલકમાં કોઈપણ જાના હાથ પગ ફેલાવવા વિગેરે કાર્ય થઈ શકતું નથી એ વાત સર્વ વિદિત છે. તે પણ દેવ મહર્થિક હોવાને કારણે અથવા મહાપ્રભાવવાળા હોવાને કારણે કદાચ એવું કરી શકતા હોય એવી સંભાવનાથી ગૌતમ સ્વામીએ અહિયાં આ પ્રશ્ન કર્યો છે. પ્રભુને આ પ્રમાણે ઉત્તર સાંભળીને તેનું કારણ જાણવાની ઈચ્છાથી ગૌતમ સ્વામી
શ્રી ભગવતી સૂત્ર : ૧૨