________________
રામંતાનો સાહિળિ રિમંd grHg નજી” એજ રીતે તે પુદ્ગલ પરમાણુ ઉત્તર દિશાના ચરમાતથી દક્ષિણ દિશાના ચરમાન્ત સુધી એક સમયમાં ચાલ્યા જાય છે? “વરિટ્ટાબો રિમંતા દેષ્ઠિ પરિમંતં પાસળ જa” એજ રીતે પુદ્ગલ પરમાણુ ઉપરના ચરમાતથી નીચેના ચરમાન્ડ સુધી એક સમયમાં શું ચાલ્યા જાય છે? “છિી શો રિમંતાનો કરિશું રિમંતં પાપમgi ng” એજ રીતે તે પુદ્ગલ પરમાણુ નીચેના ચરમાન્તથી ઉપરના ચરમાત સુધી એક સમયમાં ચાલ્યા જાય છે? પરમાણુમાં આ ગમનનું સામર્થ્ય સ્વભાવથી જ છે? આ પ્રશ્નોને સારાંશ કેવળ એટલે જ છે કે એક સમયમાં એક પરમાણુ એક ચરમાન્તથી બીજા ચરમાન્ત સુધી શું ચાલ્યા જાય છે? તેના ઉત્તરમાં प्रभु ४ छ , "हंता गोयमा ? परमाणुपोगाले णं लोगस्स पुरथिमिल्ले રિમંતે જ હા ગૌતમ! એક પરમાણુ યુદલ લોકના પૂર્વ ચરમાતથી પશ્ચિમના ચરમાન્ત સુધી અને પશ્ચિમના ચરમાન્તથી પૂર્વ ગરમાન્ત સુધી એક સમયમાં યાવતું ઉપરના ચરમાત સુધી ચાલ્યા જાય છે. અહિયાં યાવતુ પરથી “રિમૈતાઓ પ્રદરિથમિસ્ત્ર” અહિંથી લઈને “ટ્રિાનો પરિમંતાનો” અહિ સુધીના સંપૂર્ણ ઉત્તર પાઠને સંગ્રહ થયો છે. અર્થાત પૂર્વથી પશ્ચિમના ચરમાન્ત સુધી એક સમયમાં જાય છે. અને પશ્ચિમથી પૂર્વ ચરમાન્ડ સુધી એક સમયમાં જાય છે. અને એક સમયમાં દક્ષિણથી ઉત્તરના ચરમાન્ત સુધી અને ઉત્તરથી દક્ષિણના ચરમાન્ત સુધી જાય છે, એ રીતને ઉત્તર છે. તથા હે ગૌતમ ગમન સ્વભાવવાળા પરમાણુ એક ચરમાન્તથી બીજા ચરમાન્ત સુધી યાવતુ જાય છે. કેમ કે તેને સ્વભાવ જ એ હેાય છે. તે સૂ. ૨ |
પુરૂષ કી ક્રિયા વિશેષ કા નિરૂપણ
આનાથી પહેલાં પરમાણુની ક્રિયા વિશેષના સંબંધમાં કહેવામાં આવ્યું છે. એ રીતે કિયાના અધિકારથી જ હવે ક્રિયા સૂત્રનું કથન કરવામાં આવે છે “Úરણે જ મને ? વારં વારૂ” ઈત્યાદિ
ટીકાઈ–“grણે ળ મંતે વારં વાસ, ગાઉં ની વાતz હે ભગવન વૃષ્ટિ (વરસાદ) વષી રહ્યો છે કે નથી વરસતે “ત્તિ દર્શ્વ વ ચે વા વાદું વા વરું વા સટ્ટામાળે વા વારમ વા વિડિર” તે જાણવા માટે હાથ, પગ, બાહ અથવા જાઘને-ઘુટણને સંકેડે છે કે ફેલાવે છે તે તે કેટલી ક્રિયાઓ વાળા થાય છે? “જો મા જાવ ૨ જું રે પુણે વારં વારફ વારં नो वासइत्ति हत्थं वा जाव उरूं वा आउट्टावेइ वा पसारेइ वा तावं च णं से પુરિસે” હે ગીતમ! જે પુરુષ વરસાદ વરસે છે કે નથી વરસતે તે જાણવા માટે
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૮૯