________________
નીચેના ચરમાન્તાના
કરી છે. તેમાં આ પ્રમાણે કહ્યું છે. ઉપરના અને દેશેામાં પંચેન્દ્રિયાના પશુ મધ્યમ ભંગ વગરના ભગ સમજવા જોઈએ. અર્થાત્ મધ્યમ ભંગને છોડીને પહેલા અને ત્રીજો ભ`ગ જ કહેવા જોઈએ “ સેવં તદેવ" ખાકીનું ખીજુ` સઘળુ` કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. અહિયાં એમ સમજવાનુ છે કે અચ્યુત પર્યંતના દેવલેકમાં દેવ પહેંચેન્દ્રિયેાના જયા આવવાના સદ્ભાવ થાય છે. તેથી ઉપરના અધસ્તન ચરમાન્તમાં પચેન્દ્રિયામાં દેશને આશ્રય કરીને ત્રણ ભગમને છે. પરંતુ એવેયક વિમાનામાં દેવ પ'ચેન્દ્રિયાનુ જવુ' આવવુ−થતુ નથી તેથી એ ઇન્દ્રિયાકોની મા પોંચેન્દ્રિય જીવેામાં પણ મધ્યમ ભંગ છેડીને પહેલે અને ત્રીજો એ એ જ ભંગ થાય છે. “વં નહા गेवेज्जविमाणा तथा अणुत्तरविमाणा वि" ત્રૈવેયક વિમાનાને લઇને જે પ્રમાણેના વિચાર કર્યાં છે. તેજ રીતના વિચાર અનુત્તર વિમાનેાને લઇને પણ સમજી લેવા, લિમારા વિ” ત્રૈવેયક આદિની માર્ક જ ઈષત્ પ્રાભારા પૃથ્વીના વિષયમાં પશુ સમજી લેવુ'. સૂત્ર ૧૫
પરમાણુ કી ક્રિયા વિશેષ કા નિરૂપણ
“परमाणुपोगले णं भंते ! लोगस्स पुरत्थिमिल्लाओ चरिमंताओ" - इत्यादि ટીકા—ચરમાધિકાર હાવાથી જ ગૌતમ સ્વામીએ પ્રભુને એ પ્રમાણે પૂછ્યું' છે કે “વર્માળુવોnઢે મંતે !’” હે ભગવન્ પરમાણુ પુદ્દગલ ‘'જોય પુલ્ટિમિાત્રો ગર્ભિતાગો' લેાકના પૂર્વ ચરમાંતથી જ સ્થિમિરું મિત’ પશ્ચિમ ચરમાન્ત સુધી વયમાં છ” શુ એક સમયમાં જાય છે ? અને એજ રીતે તે પુદ્દગલ પરમાણુ પરસ્થિમિત્ત્વો પરિમંતાો'' પશ્ચિમના ચરમાન્તથી ઘુરસ્થિમિરું સ્મિત પળસમવાળું નટ' પૂના ચરમાન્ત સુધી એક સમયમાં શું જાય છે? એજ રીતે એ પુલ પરમાણુ ‘“ફિનિજ્ઞાઓ પરિમંતાનો પુત્તનુિંમંત નમ્રમળ નઇ” દક્ષિણ દિશાના ચરમાન્તથી ઉત્તર દિશાના ચરમાન્ત સુધી એક સમયમાં ચાલ્યા જાય છે? ઇતિહાશો
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
८८