________________
વં ગઢા ચળામાÇ ચત્તારિ પરિમતા થયું સવમાં” રત્નપ્રભા પૃથ્વીમાં ચરમાન્તામાં જેવુ કથન દ્વેશાદિકોના વિષયમાં કહ્યું છે. તેવું જ કથન શા પ્રભાના પૂર્વ પશ્ચિમ દક્ષિણુ અને ઉત્તરના ચરમાન્તામાં આના સંબધમાં સમજી લેવું. “કમિત્તે ગુજા ના રચનામાક્ હૈટ્ર” તથા તેના ઉપરના ચરમાન્ત અને નીચેના ચરમાન્તમાં દેશાદિક ત્રણ ભંગાનું કથન રત્નપ્રભા પૃથ્વીના આ બંનેમાં જેવી રીતે દેશ વિગેરે ત્રણ ભંગાનુ` કથન પચેન્દ્રિય જીવેાને ઉદ્દેશીને પૂર્વરૂપથી કથન કરવાનું ગૃહ્યુ છે અને બાકીના એ ઇન્દ્રિયાક્રિક જીવાના ત્રણ ભરંગનું કથન મધ્યમ ભ’ગ વગરનુ કહ્યું છે. તેવી રીતનુ` કથન અહિયાં પણ સમજી લેવુ'. એ ઇન્દ્રિયાક્રિકોના ત્રણ ભ’ગમાં મધ્યમભંગ છોડવાનુ કેમ કહ્યું છે ? એ વાત પહેલાં જેમ કહી છે. તેવી રીતે અહિ પણ સમજવું. કહેવાનુ તાત્પય એ છે કે શર્કરામણ પૃથ્વીના ઉપરના ચરમાન્તમાં અને નીચેના ચરમાન્તમાં પાંચેન્દ્રિયાના દેશ વિગેરેના ત્રણ ભંગ થાય છે અને ઇન્દ્રિયાક્રિકોના દેશ વિગેરેના ત્રણ ભંગ મધ્યમ ભંગને છોડીને કહ્યા છે. પ્રદેશ વિચારમાં તે બે ઇન્દ્રિયાદિ સઘળા જીવામાં પહેલા ભ'ગને છોડીને બાકીના એ ભંગ થાય છે, અર્થાત્ ખીજો અને ત્રીજો લંગ અને છે. તથા અજવાના વિચારમાં સાથે અજીવના રસ્ક ધ દેશ પ્રદેશ અને પરમાણુ એ બધા જ છે. અને અરૂપી અજીવામાં અદ્ધા સમયના અભાવ હાવાથી છ જ મગ કહ્યા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાન્તિકાયના દેશ પ્રદેશ મળીને છ ભેદ અરૂપી અજીવાસ્તિકાયના થઈ જાય છે. “Ë લાવ અદ્દે સત્તમા” શર્કરા પૃથ્વીની માફક વાલુકાપ્રભા પ ́કપ્રભા ધૂમપ્રભા તમઃપ્રભા અને અધઃસતમી ના ચરમાન્તામાં પણ સઘળુ વર્ણન સમજી લેવું. Ë થ્રો
મા વિજ્ઞાન અપ્રુચરણ” સૌધમ દેવ લેાકથી લઈને અચ્યુત દેવલેાકના પશુ પૂર્વ વિગેરે ચરમાન્તામાં છત્ર, અજીવ વિગેરેની સ્થિતિ વિષયમાં પણ આ પ્રકારનું સઘળું વર્ણન સમજવું. આાની સ્પષ્ટતા પ્રશ્નોત્તરના રૂપમાં નીચે પ્રમાણે છે. “ોમ્બસ ગં મંતે ! ઘુરથિમિફ્ફે રિમાà વિલીયા, લીવરેલા લીવ પલા, અશીવા, ગોવા, વવજ્ઞા' હું ભગવન સૌધમ દેવલાકના પૂર્વ દિશાના ચરમાન્તમાં શુ' જીવ છે ? જીવદેશ છે કે જીવપ્રદેશ છે? તથા અજીવ છે ? અજીવ દેશ છે ? કે અજીવપ્રદેશ છે. ? વગેરે રૂપથી શર્કરા પૃથ્વીની માફ્ક અહિયાં પ્રશ્નોત્તરરૂપે વણુ ન સમજી લેવુ', અને તે વધુન ઇશાન દેવલેાથી લઈને અચ્યુત દેવલાક સુધી સમજવું.. “શૈવે વિમાનાળ ત્ત્વ એવ” ત્રૈવેયક વિમાનાના ચરમાન્તમાં પણ આ રીતનુ વણુ ન સમજી લેવુ. ત્રૈવેયકોના વિમાન સુખધી ચરમાન્તાની અપેક્ષાએ જે વિષેશતા છે. તે આ પ્રમાણે છે. ‘‘નવાં મિન્હેટ્રિòવુ સમિલેતુ ટ્રેલેતુ વગતિયાળ વિ મજ્ઞિવિોિ ચેવ” આ સૂત્ર દ્વારા પ્રકટ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
८७