SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માસ્તિકાય આદિ કી દુર્વિજ્ઞેયતા કા નિરૂપણ ' ધર્માસ્તિકાય આદિની ધ્રુવિજ્ઞેયતાનું નિરૂપણું. ‘સ ઢાળારૂં કમલ્યે સન્ भावेणं न जाणइ इत्यादि. સૂત્રાदस ठाणाई छउमत्थे सन्नभावेणं न जाणइ न पासइ ' મત્સ્ય જીવ- અવધિજ્ઞાન આદિ વિશિષ્ટજ્ઞાન રહિત જીવ–સ`ભાવને પ્રત્યક્ષજ્ઞાનથી આ દશ સ્થાનાને જાણતા નથી, દેખતા નથી. ‘તાના' તે દશ સ્થાન આ પ્રમાણે છે– arrari १, अधम्मत्थिकार्य २, आगासत्थिकार्यं ३, जीवं असरीरपडिबद्धं ४, માળુષ્પોનું ખ, સન્ ૬, ગંધ ૭, વાતું ૮, અયં નિષે વિશ્વરૂ ૧, અર્થ સન્મ તુવાળાં ગત સિવા નવા Æિફ ૨૦, ૩ ધર્માસ્તિકાય ૧, અધર્માસ્તિકાય ૨, આકાશાસ્તિકાય ૩, શરીર રહીત જીવ ૪, પરમાણુ પુદ્ગલ ૫, શબ્દ ૬, ગંધ ૭, વાયુ ૮, આ જીવ હરી કે નહીં હોય ૯, આ સમસ્ત દુ:ખાના અંત કરશે કે નહીં કુરે. ૧૦ एयाणि चैत्र उप्पन्ननाणदंसणधरे अरहा जिणे केवली सव्वभावेणं નાપાસ” આ દશ સ્થાનેથી ઉત્પન્ન થયેલ જ્ઞાનદર્શ'નને ધારણુ કરવાવાળા, અરહંત જીન કેવળી, સભાવથી જાણે છે અને દેખે છે. ‘તેના' તે શ સ્થાન આ પ્રમાણે છે- ધર્મથિાયનાત્ર ક્લિફ ના નવા સિરૂ ધર્માસ્તિકાય યાવત– 6 કરશે કે નહીં કરે? ટીકાથ’– ઉપર કહેલ જાત્યાશીવિષ આદિ વસ્તુ અજ્ઞાનીએ। જાણતા નથી પરંતુ કાઇ ક્રાઇ નાની પણ આ કહેવામાં આવનારી ૧૦ વસ્તુઓને કાઇ પણ પ્રકારે જાણતા નથી. એ વાતનું સમન કરવાને માટે સુત્રકાર કહે છે કે-‘ટ્સ ઝાળારૂં કમ સભ્યમાવેનું ન બાળફ નૅ પાસ” મસ્થ કેવળજ્ઞાન રહિત અને અવધિ આદિ અતિશય જ્ઞાનરહિત પુરુષ ગુણુપર્યાયથી આશ્રિત કહેલ આ દશ સ્થાનને – વસ્તુઓને– સ`ભાવથી ચક્ષુ પ્રચક્ષુથી જાણુતા નથી કે દેખતા નથી. અચક્ષુ પ્રત્યક્ષરૂપ શ્રુતજ્ઞાન આદિથી તેા તે જાણે છે. અવધિજ્ઞાનાદિ અતિશયવાળા પુરુષ જો કે ધર્માસ્તિકાય આદિ દશ પદાર્થાને અમૃત હોવાને લીધે તેને જાણતા નથી. પરંતુ પરમાણુ આદિ મૂત પદાર્થાને તે તે જાણે જ છે કેમકે અવધિજ્ઞાનને વિષય ‘વિવે” એ વાકયાનુસાર સઘળા મૃત પદાર્થા છે. અર્થાત વિશેષ અવધિજ્ઞાન સમસ્તરૂપી પુદ્ગલાને જાણે છે. કહેવાને હેતુ એ છે કે જે છમથ પુરુષ છે,-અવધિજ્ઞાનથી રહિત છે, એવા મતિશ્રુત જ્ઞાનવાળા પુરુષ ધર્માસ્તિકાય આદિ દશ પદાર્થાંને સાક્ષાતરૂપથી જાણતા નથી તે તે તેને શ્રુતજ્ઞાનાદિની સહાયતાથી જાણે છે. પરંતુ તે ‘ મતિશ્રૃોર્નિયંણો વ્યવસર્ચવાયેપુ ' એ વાક્યાનુંસાર તેના સમસ્ત પર્યાયને જાણતા નથી. હવે બાકી રહ્યા અવધિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાનવાળા પુરુષ. તે તે પણ આ અમૃત ધર્માદિ દ્રવ્યને જાણતા નથી કેમકે અવધિજ્ઞાનના વિષયરૂપી પદાર્થ કહેલ છે અરૂપી નહીં. અરૂપીને જાણવાવાળું એક કેવળજ્ઞાન જ છે. તાપણુ અધિજ્ઞાની પરમાણુ આદિ પદાર્થાને સ્પષ્ટપણે જાણે જ છે. મતિશ્રુતજ્ઞાની પરમાણુ આદ્ધિ પદાર્થોને ખીજાની સહાયતાથી અસ્પષ્ટ રૂપથી જાણે છે. ત્યારે આ અવધિજ્ઞાની આત્મા ખીજાની સહાયતા વિના જ સ્પષ્ટ રૂપથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ શ્રી ભગવતી સૂત્ર : ૬ ८७
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy