________________
૪wાસે હે ભગવનને વૈમાનિકદેવ કમશીવિષ છે તે શું કલ્પપપન્નક વૈમાનિકદેવ કશીવિષ છે? કે કપાતીત વૈમાનિકદેવ કશીવિષ છે? ઉત્તર- જો ના હે ગૌતમ “જોવાના હેવાલ વરે, નો જણાવે નિવMાવિ જે કલ્પપપન્ન વૈમાનિદેવ હોય છે તે કશીવિષ હોય છે કપાતીત વૈમાનિકદેવ કશીવિષ હોતા નથી. પ્રશ્ન - “ જwોવામાળિયવસમારે ફ્રિ सोहम्मकप्पोवग जाव कम्मासीविसे जाव अच्चुय कप्पोवग जाव कम्मासीविसे' હે ભગવન જે કલ્પપપન્નકદેવ કર્યાશીવિ છે? તે શું સૌધર્મ કહપોપપનક વૈમાનિકદેવ કશીવિષ છે? કે યાવત– અય્યત ક નક વૈમાનિકદેવ કમશીવિષ છે? અહીં યાવત પદથી ઈશાન, મહેન્દ્ર સનતકુમાર. બ્રહ્મ, લાન્તક, સહસાર, મહાશુક, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કમાં ઉત્પન્ન થયેલ દેવોનું ગ્રહણ થયેલ છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- “જો મા હે ગૌતમ! “ સોમMોવામાયિક कम्मासीविसे वि जाव सहस्सारकप्पोवगवेमाणियदेव कम्मासीविसे वि। સૌધર્મ કલ્પપપન્નક વૈમાનિકદેવ પણ કર્મશીવિષ હેય છે? યાવત– ઈશાન, સનકુમાર મહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુક, સશસાર એ સાત કલ્પમાં ઉત્પન્ન થયેલ દેવ પણ કર્માશીવિષ હોય છે. કિંતુ ‘નો ગાય જોવા જ્ઞાન નો ચડ્ડયuોવા માળા
જ કારરિસે’ આનત કપિપપન્ન વૈમાનિકદેવ કર્યાશીવિષ દેતા નથી તેમજ પ્રાણત કપ૫નક વૈમાનિકદેવ કર્યાશીવિષ હેતા નથી. આરણ ક૯પપન્નક, અને અભ્યત કપિપનક વૈમાનિકદેવ કશીવિષ દેતા નથી. આવી રીતે સૌધર્મકલ્પથી લઈને સહસ્ત્રાર ક૯૫ સુધી. અર્થાત- સૌધર્મદેવલોકથી સહસ્ત્રારક૫ સુધીના દેવ કર્માશીવિષ કહેવાયેલ છે. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત આ ચાર કપમાં ઉત્પન્ન થયેલ વૈમાનિકદેવ કર્યાશીવિષ કહેવાતા નથી. હવે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે 'जइ सोहम्मकप्पोवग जाव कम्मासीविसे किं पज्जत्त सोहम्म कप्पावग વેળિયા માતાવિલે-પઝા સોમv૦ હે ભગવન્! જે સૌધર્મ કપ પન્નગ વૈમાનિકદેવ યાવત્ વૈમાનિકદેવ કમશીવિષ હેય તે શું જે પર્યાપ્તક સૌધર્મકલ્પપપનક વૈમાનિકદેવ છે તે કમશીવિષ હોય છે? કે જે અપર્યાપ્તક સૌધર્મકપન્નક વૈમાનિકદેવ છે તે કર્માશીવિષ હોય છે ? તેને ઉત્તર આપતાં પ્રભુ કહે છે કેનાથમા” હે ગૌતમ! “નો જmત્ત સોદા પવનવેગળા સાદ ક્વોવામાજિવ નારીવશે જે સૌધર્મ કલ્પપનક વૈમાનિકદેવ પર્યાપ્ત હોય છે તે કશીવિષ હોતા નથી. કિંતુ જે સંધિમ કયયનક વૈમાનિકદેવ અપર્યાપ્તક હોય છે તે કમશીવિષ હોય છે. “ નું ગાવું ને पज्जत्त सहस्सारकप्पोवगवेमाणिय जाव कम्मासीविसे, अपज्जत्तसहस्सारજોવજ નાવ જન્માવશે એ જ રીતે સૌધર્મ કલ્પપપન્નકદેવની માફક યાવતઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ. લાન્તક, મહાશુક, સહસ્ત્રાર એ સાત કમાં ઉત્પન્ન થયેલ પર્યાપ્તક વૈમાનિકદેવ કમશીવિષ હોતા નથી. પરંતુ એ સાત દેવલેકમાં ઉત્પન્ન થયેલ અપર્યાપ્તક વૈમાનિકદેવ કશીવિષ હોય છે. સૂ. ૨
શ્રી ભગવતી સૂત્ર : ૬