SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Wાપતિને ? શું ભવનવાસીદેવ કશીવિષ છે? કે યાવત વ્યાનવંતરદેવ કશીવિષ છે? કે જ્યોતિષિકદેવ કે વૈમાનિકદેવ કશીવિષ છે? પરમાર હે ગૌતમ 'भवणवासिदेव कम्मासीविसे वि वाणमंतरदेव कम्मासीनिसे वि जोइसियदेव જન્માણીવિષે વિ, તેમના માસી ' ભવનવાસીદેવ વ્યાનવ્યંતરદેવ, તિષિકદેવ અને વૈમાનિકદેવ એ સઘળા કમશીવિષ છે. પ્રશ્ન- “ગર મવપતાના कम्मासीविसे से किं असुरकुमारभवणवासिदेवकम्मासीविसे, जाव थणियકુમાર બાર ભારીવિરે હે ભગવન્! જે ભવનવાસદેવ કર્મશીવિષ છે તો શું અસુરકુમાર ભવનવાસીદેવ કર્યાશીવિષ છે કે યાવત - નાન, જુવાનr, विद्युत्कुमार, अग्निकुमार, द्वीपकुमार, उदधिकुमार के दिशाकुमार, पवनकुमार, સ્વનિતનાર એ દશ ભવનવાસીદેવ કર્યાશીવિષ છે? તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે કે હે ગૌતમ! “ મજુરનામાવવિયાન્માકવિ વિ વાવ ચમાર ચાસવિરે વિ અસુરકુમાર ભવનવાસીદેવ કમશીવિષ છે. યાવત– નાગકુમાદિ દશ ભવનવાસીદેવ પણ કર્યાશવિષ છે, અને સ્વનિતકુમારદેવ પણ કશીવિષ छ. प्र- 'जइ असुरकुमार जाव कम्मासीविसे किं पज्जत्तकुमार जाव कम्मासीવિ, ઝાઝા મુકામ નવાનવ જન્માવે ?? હે ભગવન! જો અસુરકુમાર ભવનવાસીદેવ કમશીવિષ છે? તો શું પર્યાપ્તક અસુરકુમાર ભવનવાસીદેવ કમશીવિષ છે? કે અપર્યાપક અસુરકુમાર ભવનવાસીદેવ કમશીવિષ છે? ઉત્તર ભાર હે ગૌતમ! “નો પગાર અમુકુમાર વાવ જન્માણીવિરે મારા કુમાર માખવાતિ બાર વાણીવિરે gવં ના થાળમાળ પર્યાપ્તક અસુરકુમાર ભવનવાસીદેવ કમશીવિષ હેતા નથી પરંતુ જે અપર્યાપ્તક અસુરકુમાર ભવનવાસીદેવ છે તે કમશીવિષ હોય છે. એ જ રીતે નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પર્વતના ભવનવાસીદેના વિષે પણ સમજી લેવું. તેવી જ રીતે પર્યાપ્તકનાગકુમારથી લઈને સ્વનિતકુમાર પર્યતન ભવનવાસીદેવ છે તે કર્માશીવિષ લેતા નથી પરંતુ અપર્યાપ્તક નાગકુમારથી લઈને અપર્યાપ્તક સ્વનિતકુમાર પર્યન્તના ભવનવાસીદેવ કશીવિષ હોય છે. પ્રશ્ન'जई वाणमंतरदेवकम्मासीविसे किं पिसायवाणवंतरदेव कम्भासीविसे' હે ભગવન ! જે વાનવ્યંતરદેવ કમશીવિષ હોય છે? તે શું પિશાચ વાનયંતરદેવ કમશીવિષ હોય છે? કે ભૂતાદિ ગંધર્વ પર્યાના વ્યાનયંતદેવ કર્યાશીવિષ હોય છે? ઉત્તર- ‘વં સ ર્વપિ ગણETTIળ હે ગૌતમ ! જે પ્રકારે અસુરકુમાર આદિઓને અપર્યાપ્ત અવસ્થામાં કમશીવિષ કહ્યા છે એ જ રીતે સમસ્ત પિશાચથી લઈને ગંધર્વ પર્યન્તના શ્વાન વ્યક્તોને અપર્યાપ્તાવસ્થામાં કશીવિષ કહ્યા છે. એટલા માટે તે તમામ અપર્યાપ્તાવસ્થામાં જ કર્યાશીવિષ હોય છે. પર્યાપ્તાવસ્થામાં નહીં જ. “gવં નોરિયા સરવે સ ત્તા એ જ રીતે જેટલા ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આદિ તારા વિમાન પર્યન્તના જ્યોતિષિકદેવ છે તે સઘળા અપર્યાપ્તાવસ્થામાં કમશીવિષ હોય છે પર્યાપ્તાવસ્થામાં નહીં જ. પ્રશ્ન- * રૂ વેકાળિયેવલાબ્બાસીविसे कि कप्पोवगवेमाणियदेवकम्मासीविसे, कप्पाईयवेमाणियदेव શ્રી ભગવતી સૂત્ર : ૬ ૮૫
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy