SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 6 वासाउय ઉત્તર- एवं जहा वेउव्वयसरीरम्स भेदो जाव पज्जत्तासंखेज्जवासाउय गग्भवक तियपंचिंदियतिरिक्खजोणिय कम्मासीविसे, नो अपज्जत संखेज्जહું ગોતમ ! જે રીતે પ્રજ્ઞાપનામાં ૨૧ માં जात्र कम्मासीविसे ' અવગાહના સંસ્થાન પદમાં ઐક્રિયનું કથન કરતાં ભગવાને ૐ ભેદ કહ્યા છે તેજ રીતે અહીં આ પશુ સમજવા. ત્યાં આગળ એવી રીતે કહ્યું છે કે યમા ” હે ગૌતમ ! ‘ નો સંપૂજીિવવિયિ તિવનોળિયમ્માક્ષીવિજ્ઞે ' સમૂમિ પંચેન્દ્રિય તિય ચ યોની જીવ કર્માંશીવિષ હોતા નથી. પરંતુ ‘મવતિય પિંિરચ તિલિ जोमस ગજ પંચેન્દ્રિયતિ કે ચાની છત્ર કશીવિષ છે. પ્રશ્ન 6 } " 4 ज‍ गन्भवक तियपंचिदियतिरिक खजोणिय कम्मासीविसे હે ભગવન્ ! જો ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ કર્માંશીવિષ હાય તા કયા ગર્ભજ તિય`ચ કર્માંશીવિષ છે? " किं संखेज्जवासाउय गन्भवक्कंतिय, पंचिदियतिरिक्ख जोणियकम्मासीविसे ' શું તે કે જે સખ્યાત વર્તી આયુષવાળા છે ? અગર સંવેદનામાડય નામ સન્માનીવિસે' તે કે જે અસંખ્યાત ની આયુષ્યવાળા હોય છે? ઉત્તર- ‘નોયમા’ હે ગૌતમ ! ‘મેઘેનવામાડય ના માસીવિને ’ જે તિય ́ચ સખ્યાત વર્ષની આયુષ્યવાળાં છે તે કર્માંશીવિષ છે. ‘ નો સર્વે વાસાય નામ માવિત્ત' અસંખ્યાત ની આયુષ્યવાળા ભગભૂમિક ગર્ભજ તિર્યંચ કર્માશીવિધ હાતા નથી. પ્રશ્ન- જો સ ંખ્યાત વની આયુષ્યવાળા કરેંજ ભૂમિજ તિય ચ કર્માંશીવિષ છે તે તેમાં ' किं पज्जत्त संखेज्जवा साउय जाब कम्मासीविसे ? अपज्जत जाव कम्मासीविसे ' જે પર્યાપ્ત સંખ્યાત વની આયુષ્યવાળા કર્યાં ભૂમિજ પ ંચેન્દ્રિય ગજ તિખેંચ છે તે કર્માશોવિષ છે ? કે જે અપર્યાપ્ત સ ંખ્યાત વષઁની આયુષ્યવાળા કમભૂમિજ પોંચેન્દ્રિય તિ"ચ છે તે કર્માંશીવિષ છે? ઉત્તર- ‘શેવમા ’હે ગૌતન ! ઈત્યાદિ આના પછીના મૂળપાઠ સૂત્રા'માં આપેલા છે. કહેવાનો ભાવ એ છે કે જે ગજ પંચેન્દ્રિય પર્યાપ્ત ક ભૂમિજ તિયાઁચ ચેાની જીવ છે તે કર્માંશીવિષ છે. તેના સિવાયના જીવ કર્માંશીવિષ નથી. ગૌતમ પ્રભુ ભગવાનને પૂછે છે કે હે ભગવન જે જીવ ગર્ભવ્યુત્ક્રાન્તિક પંચેન્દ્રિય તિન્ય યાનીવાળા જીવ કર્માંશીવિષ હાય છે, તે શું સંખ્યાતવર્ષની આયુષ્યવાળા કર્માંશીવિષ હાય છે? કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્માંશીવિષ હાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- હે ગૌતમ! સંખ્યાત વષઁની આયુષ્યવાળા ગભ`વ્યુત્ક્રાન્તિક પચેન્દ્રિય તિર્યંગ્યેાનિક કર્માંશી વષ હાય છે, પરંતુ અસ ખ્યાતવષઁની આયુષ્યવાળા તે કર્માંશીવિષ હાતા નથી. ગૌતમ સ્વામી ફરી પૂછે છે કે- હે ભગવન્ જો સંખ્યાતવની આયુષ્યવાળા ગર્ભવ્યુત્ક્રાન્તિક પંચેન્દ્રિય તિય જ્ગ્યાનિક કર્માંશીવિષ હોય છે તે શું તે પર્યાપ્ત અવસ્થામાં હાય છે? કે અપર્યાપ્તાવસ્થામાં કર્માંશીવિષે ડાય છે? તેના ઉત્તર આપતાં ભગવાન કહે છે કે- હે ગૌતમ તે પર્યાપ્તાવસ્થામાં કર્માંશવિષ હાય છે, પરંતુ અપર્યાપ્તાવસ્થામાં કર્માંશીવિષ હાતા નથી. अ- 'जइ म कम्मासीविसे, किं संमृच्छिममणुस्सकम्मासीविसे, गन्भत्रक्कंतियमणुस्सकम्मासीविसे ' હું ભગવાન્ ! જો મનુષ્ય કર્માંશીવિષ હાય તા કયા મનુષ્ય કર્માંશીવિષ છે? શું તે સમૂમિ મનુષ્ય છે તે કે જે ગ`જ મનુષ્ય છે તે? ઉત્તર- * યમા ' હે ગૌતમ ! સંમુદ્ધિમમનુશ્યન્માક્ષીવિષે ’ જે મનુષ્ય સપૂર્ણિમ જન્મવાળા હોય તે કર્માંશીવિષ હાતા નથી, પરંતુ ‘મતિય હું શોથમા ' णो ' શ્રી ભગવતી સૂત્ર : ૬ ૮૨
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy