________________
મથુરા જન્માણીવિરે જે ગર્ભ જ જન્મવાળા મનુષ્ય છે તે કર્માશીવિષ છે. “g TET वेउब्धियसरीरं जाव अपजत्त संखेजवासाउय कम्मभूमियगम्भवक्कंतियમજુસન્માવિ, નો ગર ગાત્ર wાવિરે જે પ્રમાણે પ્રજ્ઞાપનાના ૨૧ માં અવગહિના સંસ્થાન પદમાં ઐકિય શરીરનું પ્રતિપાદન કર્યું છે તે જ રીતે જે મનુષ્ય પર્યાપ્તક છે, અસંખ્યાત વર્ષની આયુષ્યવાળાં છે. કર્મભૂમિ છે અને ગર્ભજ છે એવા મનુષ્ય કર્માશીવિષ છે. અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુષવાળાં કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય કર્માશીવિષ હેતા નથી. તે સ. ૧ /
શરૂ વક્મણીવિરે ફ્રિ માનવાણિજન્માણીવિરે” ઈત્યાદિ.
સૂત્રાર્થ– 13 વરબ્બાસ વિસે” હે ભગવન્! જે દેવ કર્યાશીવિષ હોય તે કયા દેવ કમશીવિષ છે? “જિં મળવાપાસીરિ, નાવ માળિયા જન્માણીવિરે શું ભવનવાસી દેવ કશીવિષ છે! યાવતું કે વૈમાનિક દેવ કર્માશીવિષ છે? “મા” હે ગૌતમ! “મવાવાસિવ રામાણીવિરે, વાતदेव कम्मासीविसे, जोइसिय देव कम्मासीविसे वेमाणिय देव कम्मासीविसे' ભવનવાસીદેવ, વનવ્યંતરદેવ, જ્યોતિષિકદેવ અને વૈમાનિકદેવ, એ બધા કર્મશીવિષ છે. 'जइ भवणवासिदेवकम्मासीविसे किं असुरकुमारभवणवासिदेव कम्मासीविसे બાવ થવા માર વાવ જન્માણીવિરે” હે ભગવન જે ભવનવાસીદેવ કમશીવિષ છે તે કયા ભવનવાસીદવ કશીવિષ છે? શું અસુરકુમાર ભવનવાસીદેવ છે તે કે ચાવત – સ્વનિતકુમાર દેવ ભવનવાસી છે તે દેવ કશીવિષ છે? “જે ? હે ગૌતમ! 'असुरकुमारभवणवासीदेवकम्मासीविसे वि जाव थणियकुमारभवणवासिતે જન્માણીવિ વિ - અસુરકુમાર ભવનવાસીદેવ કશીવિષ છે. યાવત-સ્તનિતકુમાર ભવનવાસી દેવ પણ કશીવિષ છે. “વસુમાર રાવ માનવ જિં पज्जत्त असुरकुमार जाव कम्मासीविसे, अपज्जत्त असुरकुमार भवणवासी જન્માણીવિલે હે ભગવન્! જો અસુરકુમાર ભવનવાસીદેવ કર્મશીવિષ છે? તે ક્યા ભવનવાસીદેવ, શું જે પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસીદેવ છે? તે અથવા જે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસીદેવ છે તે કમશીવિષ છે? “નોરમા ” હે ગૌતમ! “નો पज्जत्त असुरकुमार जाव कम्मासीविसे, अपज्जत्त असुरकुमारभवणवासि जाव જન્માણીવિરે જે પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસદેવ છે તે કમશીવિષ છે. પરંતુ જે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસીદેવ છે તે કર્મશીવિષ નથી. “gવં નાવ થતિમrri
શ્રી ભગવતી સૂત્ર : ૬
૮૩