SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, પરંતુ જંબુદ્વીપ પ્રમાણુ હોય છે. એજ વાત “નવાં ગંવરવધુમાળખે વર્જિ વિશે વિસાયિં સેવં તું જેર ના સંતિ વા રૂ' આ સુત્રપાઠથી પ્રગટ કરેલ છે. પરંતુ તે ઉગર જાતિના આશીવિષેના ઝેરે હજુ સુધી એટલા મોટા જંબૂદ્વીપ પ્રમાણમાં ભૂતકાળમાં કોઈ વખત વ્યાપ્ત કર્યું નથી, વર્તમાનમાં વ્યાપ્ત કરતું નથી અને ભવિષ્યમાં પણ વ્યાપ્ત કરશે નહીં. ‘નપુર બાર ગાનિસવ pi નેવ મનુષ્ય જાતિના આશીવિષાના ઝેરના સામર્થ્યના વિષયમાં પણ તેવુંજ સમજવું. 'नवरं समयखेत्तप्पमाणमेत्तं बौदिं विसेणं विसपरिगयं सेसं तं चेव जाव રિશ્ચંત્તિ રા મનુષ્ય જાતિના આશીવિશેનું ઝેર પિતાના પ્રભાવથી જે શરીરને વ્યાપ્ત કરી શકે છે. તે શરીરનું પ્રમાણુ અઢી દ્વીપ પ્રમાણ છે. એટલે કે અઢી દ્વીપને જેટલું પ્રમાણ કહેલ છે તેટલું જ પ્રમાણે તે શરીરનું છે કે જે શરીરને મનુષ્ય જાતિના આશીવિષેનું ઝેર પોતાના પ્રભાવથી વ્યાપ્ત કરી શકે છે. પરંતુ એવું કથન કેવળ તે તેઓની શકિત દર્શાવવા માટે જ જણાવેલ છે કેમકે તે ઝેરે આજ સુધી, ભૂતકાળમાં એવું કર્યું નથી, વર્તમાનમાં તેવું કરતા નથી અને ભવિષ્યમાં તેવું કરશે પણ નહીં. શકિત બતાવવાને હેતુ એ છે કે જે આવડું મોટું કઈ શરીર હોય તે તે ઝેર પિતાના પ્રભાવથી તેને સંપૂર્ણ રીતે ઝેર યુકત કરી શકે. __प्रश्न- 'जइ कम्मआसीविसे किं नेइयकम्मआसीविसे, तिरिक्ख जोणिय कम्मासीविसे, मणुस्स कम्मासीविसे, देवकम्मआसीविसे' हे भगवन જે કમશીવિષે કહેલાં છે, તે કર્મશીવિષ કેણ છે? શું નારકિય કમશીવિષ છે? અથવા તિર્યંચ પેનીક જીવ કર્મશીવિષ છે? કે મનુષ્ય કર્માશીવિષ છે? કે દેવ કર્માશીવિષ છે? પૂછવાને હેતુ એ છે કે જેને કશીવિષ કહ્યા છે. તે કર્માશવિષ કયા જ હોય છે. શું ચારે ગતિવાળા જીવ કર્યાશીવિષ છે? ઉત્તર- “જોવા ! હે ગીતમ! “ નો નાશવજ્ઞાણીવિ, તિરિઝરવનોખમ્માણીવિષે વિ મgeષ્ણાતીવિ વિ તેજમાલવિરે ” નૈરયિક જીવ કશીવિષ હતા નથી પરંતુ તિર્યંચ નીક જીવ જે છે તે કમશીવિષ છે.તથા જે મનુષ્ય જાતિના જીવ છે તે કમશીવિષ છે અને દેવગતિના જીવ કશીવિષ છે. પ્રશ્ન- “વરૂ તિરિવણ નોળિય कम्मासीविसे किं एगिदिय तिरिक्खजोणियकमासीविसे जाव पंचिंदिय तिरिक्खબોજિજwારી?િ હે ભગવન ! જે તિર્યંચ ની જીવ કમશીવિષ હોય છે તે કયા છે કશીવિષ છે? શું એકેન્દ્રિય તિર્યંચ ની જીવ કમાંશીવિષ હોય છે? બેઈદ્રિય જીવ તિર્યંચ યોનીક જીવ કમશીવિષ હોય છે ? કે તે ઇન્દ્રિય તિર્યંચ ની જીવ કમશીવિષ હોય છે? કે ચાર ઇંદ્રિય અને પાંચ ઇન્દ્રિયવાળાં તિર્યંચ ની જીવ કશીવિષ છે. ઉત્તર – “જો મા” હે ગૌતમ ! “નો વિનિરિવનોળિય માવિ, નાવ નો વર્જિરિરિરિગોવિજwગાસીવિસે” એકેન્દ્રિય, બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળાં છ કમશીવિષ હોતા નથી. પરંતુ વૈદિક તિરિ નોળિય જwારવિસે જે પંચેન્દ્રિય તિર્યચનિ જીવ હેય છે તેજ કશીવિષ હોય છે. પ્રશ્ન-itવંતિક વિ ગોબ્બિાસીર कि संमुच्छिमपंचिंदियतिरिक्ख जोणियकम्मासीविसे, गम्भवक्क तिय तिरिक्ख નોળિ જન્માષીવિ?” હે ભગવાન જે પંચેન્દ્રિય તિર્યંચ ની છવ કશીવિષ કહ્યા છે તે કયા ? શું જે જીવ સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ છે તેને કશીવિષ કહ્યા છે? કે જે ગર્ભ જન્મવાળાં પંચેન્દ્રિય તિર્યંચ ની જીવ છે તેને કમાણીવિષ કહ્યા છે? શ્રી ભગવતી સૂત્ર : ૬ ८१
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy