SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ guત્તા ! હે ભગવાન જાતિ આશીવિષ જીવ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે. ઉત્તર- ‘જોગમા” હે ગૌતમ! “રવિ પત્તા” જાતી આશીવિષ જીવ ચાર પ્રકારના કહેવામાં આવે છે. “તેં ” જે આ પ્રમાણે છે. “ વિર કાર ચારविसे मंडुक्क जाइ आसीविसे, उरग जाइ आसीविसे, मण्णुस्स जाइ आसीविसे' વૃશ્ચિક જાતિ આશીવિષ, મંડૂક (દેડકા) જાત્યાશીવિષ, ઉરગ (સર્પ) જાત્યાશીવિષ અને મનુષ્યજાત્યાશીવિષ પ્રશ્ન – “વિદા ના ગાવિત ii મસ્તે ! જોવા વિકg your ? હે ભગવન્ ! વૃશ્ચિક જાત્યાશીવિષ છે તેની શકિત કેટલી છે. ઉત્તર નોરમ” હે ગૌતમ ! “યૂ of વિજય મારૂ માણીવિરે, ગમMમારં વ વિàાં વિસરિયે વિવાદમાં ઉત્તg વૃશ્ચિક જાતિ આશીવિષ પિતાની દાઢથી ઉત્પન્ન થયેલા ઝેર વડે અડધા ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને – કંઇક અધિક ૨૬૩ યોજનવાળા શરીરને – વ્યાપ્ત કરવામાં શકિતશાળી હેઈ શકે છે. કિંતુ “વિકg વિદયા નોવેavi સંપત્તી કરેવા તિવા, રિસરાંતિ વા? એવું જે કહેવામાં આવ્યું છે તે ફક્ત તેમના તે ઝેરનું સામર્થ્ય માત્ર બતાવવા માટે જ કહેલ છે કેમકે તે વૃશ્ચિક આદિના ઝેરે આવડા મોટા શરીરમાં પ્રવેશ કરીને પહેલાં કેઈપણ સમય નતે તેને વિષ વ્યાપ્ત કર્યું છે? અગર વર્તમાનમાં તેને પિતાને ઝેરથી વ્યાપ્ત કરે છે. અને ભવિષ્યમાં પણ તેને પોતાના વિષથી વ્યાપ્ત કરશે નહીં. અહીં એક વચનના પ્રકરણમાં સૂત્રકારે વૃશ્ચિક આશીવિષેામાં બહત્વ જણાવવા જ આદિ રૂપથી બહુવચનને પ્રયોગ કર્યો છે. આ વૃશ્ચિક અદિઓને ગણે કાળમાં અભાવ હેતે નથીઅથત વૃશ્ચિક આદિઓને હંમેશાં સહભાવજ રહે છે. કેઈપણ કાળમાં તેમને અસદભાવ હેત જ નથી. એ બતાવવા:- સુરિત કરવા માટે અહીંઆ ત્રણે કાળને નિર્દેશ કરેલ છે. હવે ગૌતમ સ્વામી મંડૂક દેડકા) જાતિ આશીવિષ સંબંધમાં પ્રશ્ન કરતાં કહે છે કે “કંકુ ના સાસવિલં પુછા? હે ભગવન ! જે મંહક જાતિના (દેડકા) આશીવિષ છે. તેના વિષમાં કેટલા મોટા શરીરમાં પ્રવેશ કરવાનું સામા છે. અર્થાત્ મંડૂક જાતિ (દેડકા) ના આશીવિષેનું ઝેર કેટલા મોટા શરીરનો પિતાના ઝેરથી વ્યાપ્ત કરી શકે છે. ઉત્તર- “ મા” હે ગૌતમ! “મૂi વંદુजाइ आसीविसे भरहप्पमाणमेत्तं बोदि विसेणं विसपरिगयं सेसं तं चेव जाव ક્ષત્તિ શામક (દેડકા) જાતિના આશીવિષ પિતાને ઝેરથી ભરતક્ષેત્ર પ્રમાણ માત્ર શરીરને વ્યાપ્ત કરી શકે છે. બાકીનું તમામ કથન પહેલાં કહ્યા પ્રમાણે જ સમજવું” આ કથનમાં એવો પાઠ અહિઆ સમજવાને કે મંડૂક જાતિના આશીવિશ્વના ઝેરના પ્રભાવમાં જે પહેલા કહેવામાં આવ્યું છે તે તેની શકિતના વર્ણન માટે જ કહેવામાં આવેલ છે કેમકે પર૬-૬-૧૯ જન ભરતક્ષેત્રનું પ્રમાણુ કહેલ છે. આ પ્રમાણુ જંબૂદીપ પ્રમાણના ૧૯૦ માં ભાગ જેટલું છે. તે એટલા માટે શરીરમાં પ્રવેશ કરી વ્યાપ્ત થઈ શકે છે, પરંતુ પ્રવેશ થઈને મંડૂક જાતિના આશીવિષાના ઝેરે પહેલાં કોઈ વખત તેને પિતાના પ્રભાવથી પ્રભાવિત કરેલ નથી અને વર્તમાનમાં પણ તેવું કરતા નથી અને ભવિષ્યમાં પણ તેવું કરશે નહીં. આતે કેવળ શકિત માત્રજ બતાવેલ છે. “ ૩રાના સાવરિતક્ષત્તિ જેવી રીતે વૃશ્ચિક (વીંછી) અને મંક (દેડકા) જાતિના આશીવિષેના ઝેરને પ્રભાવ જણાવેલ છે તેજ રીતે ઉરગ (સી) જાતિના આશીવિષેના ઝેર ફેલ થવાના વિષયમાં પણ સમજી લેવું. પરંતુ અહીંઆ જે શરીરને તે પિતાના ઝેરથી વ્યાપ્ત કરે છે. તે શરીર ભરતક્ષેત્ર પ્રમાણ હેતું શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy