SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરના પ્રકરણમાં વૈશ્ચિયનું કથન કરતાં આચાર્યો જેવી રીતે જીવોના ભેદ કહ્યા છે, તેવી રીતે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મજ, ગર્ભજ પંચેન્દ્રિય તિર્ય ની છવ કે જે કર્મભૂમિમાં ઉત્પન્ન થયા છે તે કર્માશીવિષ છે કે અપર્યાપ્ત અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા યાવત – કર્મશીવિષ નથી. ‘બરૂ મળુ પાકમાણીવિસે ઉર્જ સંકુરિઝમમgણ જાણીએ” હે ભગવાન જે મનુષ્ય કર્મશીવિષ છે તે સમૂઈિમ મનુષ્ય કમશીવિષ છે? કે “ માવતર મU# ભાતીવિસે ગર્ભજ મનુષ્ય કર્માશીવિષ છે? “નોરમ” હે ગૌતમ ! જો સન્મદિનનgટ્સ જાણીવિલે, गब्भवक्कंतिय मणुस्स कम्मासीविसे एवं जहा वेउब्वियसरीरं जाव पज्जत्ता संखेज्जवासाउय कम्म भूमग गब्भवक्कंतिय मणुस्स कम्पासीविसे णो अपज्जत्त નાવ ભારવિ સંમૂર્ણિમ મનુષ્ય કમશીવિષ નથી હોતા. ગર્ભજ મનુષ્ય કમશીવિષ હોય છે. જેવી રીતે વૈક્રિય શરીરના કથન કરતાં આચાર્યું ના ભેદ કહ્યા છે તે જ રીતે યાવત્ – પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા, ગર્ભજ મનુષ્ય કે જે કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા છે તે કર્માશીવિષ છે. અપર્યાપ્ત અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય કમશીવિષ હેતા નથી. ટીકાર્થ– પહેલા ઉદેશમાં પુદગલ પરિણામ કહેવામાં આવ્યું છે અને આ બીજા ઉદ્દેશકમાં પણ પ્રકારાન્તરથી પુગલ પરિણામનેજ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે પ્રથમ આશીવિષદ્વાર કહ્યું છે. તેમાં ગૌતમ સ્વામી એ એવું પૂછ્યું છે કે “3 વિદાળ અને માણીવિકા પૂUત્તા ? હે ભગવન આશીવિષ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે. આસિ. નામ દષ્ટાદિકનું-દાઢનું છે. જેની દાઢમાં વિષ હેય છે તે આશીવિષ–સર્ષ કહેવાય છે. એવા તે સર્પાદિરૂપ આશીવિષ “નોરમા ” હે ગૌતમ ! “વિદા બે પ્રકારના કહેવામાં આવ્યાં છે. “તે નદી જે આ રીતે છે. “નારૂ ગારિત્રિકાર ૪૪ સારીવિષાણ ? એક જાતિ આશીવિષ અને બીજા કમ આશીવિષ. જન્મથી જે આશીવિષ છે તે સર્પ, વૃશ્ચિક આદિ જવ જાતિ આશીવિષ છવ છે. જે શાપ આદિ કિયારૂપ કર્મથી આશીવિષ છે. પ્રાણીઓના ઉપઘાતક-ઘાત કરનાર છે. તે કશીવિષ છે. એવા કમશીવિશ્વ પર્યાપતક પંચેન્દ્રિય તિર્યંચ અને પર્યાપ્તક મનુષ્ય જ હોય છે. તેમને તપશ્ચર્યાદિથી અથવા કેઈ અન્ય કારણથી આશીવિષ લબ્ધિ પ્રાપ્ત થયેલી હોય છે. આશીવિષ લબ્ધિના પ્રભાવથી તેઓ શાપ આપીને અન્ય જીવોને મારવાને સમર્થ થઈ શકે છે. એવા તે છોને કમશીવિષ કહેવામાં આવે છે. આશીવિષલબ્ધિના સ્વભાવથી તે આઠમા દેવલેક સહસ્ત્રાર સુધી ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં આગળ દેવરૂપથી ઉત્પન્ન થયેલા તેઓ દેવ થઈને અપર્યાપ્તાવસ્થામાં ભૂતપૂર્વ આશીવિષ લબ્ધિના પ્રભાવથી યુક્ત હોવાથી કર્મશીવિષલબ્ધિવાળા હોય છે. કહ્યું પણ છે- “મારા વાઢા તાય ત્યાદ્રિ હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ગારૂ ગારીવિસા મંત્તે રાત્રજ્ઞા શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy