SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઝેરે આજ સુધી એવું કર્યું. નહીં. આતા ફકત તેમના સીત્રિસન્ન ત્રિ—નવરં કથન પ્રમાણે જેવુંજ સમજી લેવું. યાવત્ સંપ્રાપ્તિદ્વારા તેના નથી. એવું કરતા નથી અને ભવિષ્યમાં એવું કરશે પણ સામર્થ્ય'નું વર્ષોંન કરવામાં આવેલ છે. ë ઉનના નંબુદ્રીયમાળયેરું ચોવિસેળ ” આવી રીતે ઉરગજાતી આશીવિષના ઝેરના વિષયમાં પણ જાણવું જોઇએ. પરંતુ આ ઝેરને પ્રભાવ એટલે માટે જાણવા જોઇએ કે તે પેાતાના પ્રભાવથી જમૂદ્રીપ પ્રમાણ શરીરમાં ફેલાય શકે છે અને તેને નાશ કરી શકે છે. બાકીનું સધળું કથન પહેલાંના જેવું–વીંછીના કથન પ્રમાણેનુંજ જાણવું જોઇએસપત્તિદ્વારા આ ઝેર આજસુધી આવું કર્યું" નથી, આવું કરતા નથી અને ભવિષ્યમાં તેવું કરશે નહી. આતેા ફકત તેમના સામર્થ્યનું વર્ણન છે. मणुस्स जाइसविसस्स वि एवं चेत्र नवरं समयप्पमाणमेत्त बौदि विसेणं विसपरिगय સેસું તું જેવ ના સિંતિ વા ૪° એજ રીતે મનુષ્ય જાતિના આશીવિષના ઝેરના સંબંધમાં પણ જાણી લેવું, પરંતુ અહી વિશેષતા એ છે કે મનુષ્ય જાતિ આસીવિષનું ઝેર પેાતાના પ્રભાવથી સમયક્ષેત્ર-મનુષ્યક્ષેત્ર અર્થાત, અદ્વિીપ પ્રમાણની કાયા પ્રમાણ શરીરને પ્રભાવિત કરવામાં સમર્થ થાય છે. બાકી તમામ ક્થન પહેલાં વીંછીના માવત - કથન જેવુંજ સમજવું. યાવત્ સંપત્તિથી તે એવું કરશે નહીં. 'जइ कम्मआसीव किं नेर कम्मासीवितिरिक्खजोणिय कम्मआसीविसे, मणुस्सकम्मआसीवि से, તેવાસીવિષે ? હે ભગવન્ જે કર્માશીવિષે કહેલાં છે તે કયા છે? શુ નૈયિક કર્માશીવિશ્વ છે? અગર તિઅેક ચેકૢિ જીવ કર્માંશીવિષ છે? કે મનુષ્ય કર્માંશવિષ છે? અગર દેવક આશીવિષ છે ? નોયમા’‘નો નેય મઞાતિવિશે, તિષિવનો ય માસીવિસે ત્રિ, મનુસ્ત મ્બસીવિસે વિ, જન્મ ગણીવિસે ત્રિ' નૈરરિક મ' આસીવિષ નથી. પરંતુ તિયાઁચ યાની જીવ કર્માંશીવિષ છે, મનુષ્ય કર્માંશીવિષ છે. અને દેવ કર્માંશીવિષ છે. 6 जर तिरिक्खजोणिय कम्म आसीविसे, किं एगिंदिय तिरिक्खजोणिय कम्म आसीविसे, जात्र पंचिंदियतिरिक्ख जोणिय कम्माસીવિષે ” હે ભગવાન્ જો તિયાઁચ ચેની જીવ કર્માંશીવિષ છે. તે કયા એકેન્દ્રિય તિય "ચ યોનિ જીવ કર્માંશીવિષ છે? યા યાવત્← કે પાંચ ઇન્દ્રિયવાળાંતિય ચોનીવાળા જીવ કર્માંશીવિષ છે ? ‘નયન' હે ગૌતમ ! ‘નો વૃચિ ત્તિવિવુ નોળિય મ્માસીविसे, जाव नो चउरिदिय तिरिक्ख जोणिय कम्मासीविसे, पंचिंदिय तिरिक्ख जोगियकम्मासीविसे ' એકેન્દ્રિય તિય``ચ યોનીજીવ કર્માંશીવિષ નથી. યાવત–ચાર ઇન્દ્રિયવાળાં તિય ચ યોની જીવ કમાંથીવિષ નથી, પરંતુ પાંચ ઇન્દ્રિયવાળાં તિર્યંચીની જીવ કર્માંશીવિષ છે. 4 जइ पंचिदिय तिरिक्खजोणिय कम्मासीविसे, किं संमुच्छिम पंचिंदिय तिरिक्खजोणिय कम्मासीविसे, गव्भवतिय पंचिंदियતિવિનોયિ ક્રમ્માવિને 'હે ભગવન્ જો પ ંચેન્દ્રિય તિર્યંચ યાની જીવ કર્માશીવિષ છે ? તે શું સમુČિમ પાંચેન્દ્રિય તિ ચ યાની છત્ર કર્માંશીવિષ છે ? કે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યં^ યાની છત્ર કર્માંશીવિષ છે ? Ëના વેનિયારીમ भेदो जाव पज्जत्ता संखेज्जवासाज्य, गज्भवक्कतिय पंचिंदिय तिरिक्ख जोणिय कम्मासीविसे, नोअपज्जत्त संखेज्जवासाज्य जात्र कम्मासीविसे ' हे गौतम શ્રી ભગવતી સૂત્ર : ૬ ७८
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy