SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાના જીવ, શ્રેત્ર ઇન્ડિયા લિબ્ધિવાળા જીવ અને શ્રેત્ર ઈન્દ્રિયાદિ લબ્ધિ વિનાના જીવ, સાકાર ઉપયોગવાળાં છવ, અભિનિબેધિક સાકાર ઉપયોગવાળા જીવ, મત્યજ્ઞાન સાકાર ઉપગવાળા જીવ, અનાકાર ઉપગવાળા જીવ, સંગી જીવ, સલેશ્ય જવ, કૃષ્ણાદિ લેશ્યાદિ છવ, કષાયવાળા છવ, કષાય વિનાના જીવ, વેદ સહિત જીવ અને વેદ રહિત છવ, આહારક, અનાહારક જીવ એ બધા જ જ્ઞાની છે કે નહિં તેવો પ્રશ્ન અને ઉત્તર મતિજ્ઞાન, સુતાઝન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન, એ બધાના તથા મત્યજ્ઞાન, ધૃતાજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, એ સર્વના વિષયોનું વર્ણન જ્ઞાની જ્ઞાની પણાથી કેટલા સમય સુધી રહી શકે છે તેવો પ્રશ્ન અને તે ઉત્તર આભિનિબેધિક આદિ દક્ષની સ્થિતિના સમયનું કથન, મતિ, કૃત આદિ જ્ઞાનની પર્યાનું કથન. પાંચ જ્ઞાન પર્યાનું અલ્પ બહુત કથન મત્ય જ્ઞાનાદિ ત્રણનું અલ્પ બહુ કથન. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને તેની પર્યાના અપ બહુત્વનું કથન. આહીવિષ નામકે સર્ષ કે સ્વરૂપના નિરૂપણ સરુ વિદ્યાનું મં? ! ગાવિસા જુત્તા ઈત્યાદિ. સૂત્રાર્થ– “વવિદof મં! ગાવિ quત્તા” હે ભગવન સાઁ કેટલા પ્રકારના છે? “ મા” હે ગૌતમ! “ફુવિદ્યા ગાલવિકા પUત્તા સર્ષે બે પ્રકારના કહેલા છે, (તેં તા) જે આ પ્રમાણે છે – “જાતિ ગાશીવિલા ય જwગાણીવિસા એક જાતિ આશીવિષ “નાદ સવિતા છ મંત્તે વિદા પnત્તા ” હે ભગવદ્ જાતિ આશીવિષ કેટલા પ્રકારના કહ્યાં છે? “ જોવા” હે ગૌતમ જાતી આશીવિષ (વિદા પળા ) ચાર પ્રકારના કહેલા છે. “ના” જે આ પ્રમાણે छे. विच्छुयजाई आसीविसे, मंडुक्कजाइ आसीविसे, उरगजाइ आसीविसे, मणुસના માસવિસે વૃશ્ચિક જાતના આશીવિષ, મંડૂક જાતિના આશીવિષ, મનુષ્ય જાતિના આશીવિષ વિના ગારીવિવરસ vi મંતે જેવા વિષg હે ભગવાન વૃશ્ચિક જાતિના આશીવિશ્વના વિષને-ઝેરને વિષય-સામર્થ્ય કેટલું કહેલું છે? “નોના હે ગૌતમ! “વિચગાડ્યા વિશે ગઢમgvબાળાં, વર્ક વિશે विसपरिगयं विसवसठ्ठमाणं पकरेत्तए, विसए से विसट्टयाए नो चेवणं संपत्तीए ના, તિવા જાતિવા? વૃશ્ચિક જાતના આશીવિષના ઝેરને પ્રભાવસામ એટલો છે કે તે અર્ધભરતક્ષેત્ર પ્રમાણ શરીરને પોતાના સામર્થ્યથી વિદલિત નાશ કરી શકે છે. આટલા મોટા શરીરમાં તેને પુરે પ્રભાવ પડી શકે છે. આવું મેટું શરીર તેના ઝેરથી પુરૂં વ્યાપ્ત થઈ જાય છે. પરંતુ હજુ સુધી તેના ઝેરે એવું કર્યું નથી, અને એવું કરતા પણ નથી અને તેવું કરશે પણ નહીં. આ એના પ્રભાવ-સામર્થ્યનું ફકત વર્ણન કર્યું છે જે તે ઝેર પોતાના પ્રભાવથી પ્રભાવિત કરવા માગે તે આવડા શરીરને પૂર્ણરૂપથી પ્રભાવિત કરી શકે છે. “મંગારુ માલવિર પૂછે? હે ભગવાન મંડૂક જાતિ આશીવિષના ઝેરનું સામર્થ્ય કેટલું કહ્યું છે? “ મા હે ગૌતમ ! पभूणं मंडुक्कजाइ आसीरिसे भरहप्पमाणमेत बोंदि विसेणं विसपरिगयं सेसं તં નેત્ર, નાવ íત્તિ વા ૨૦ મંડૂક જાતીના આશીવિષનું ઝેર પિતાના પ્રભાવથી ભરતક્ષેત્ર પ્રમાણ શરીરમાં વ્યાપ્ત થવાને સમર્થ હોય છે. બાકીનું સઘળું કથન પહેલાંના શ્રી ભગવતી સૂત્ર : ૬ ७७
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy