SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દૂસરે ઉદ્દેશે કે વિષયોં કા વિવરણ આઠમા શતકના બીજો ઉદ્દેશક આઠમા શતકના આ બીજા ઉદ્દેશકનું સંક્ષિપ્ત વિષય વિવરણ આ પ્રમાણે છે. આશીવિષાની જાત અને તેના પ્રકારે(ભેદા)નું કથન વિંછી અને સર્પોના વિષનું ફેલાવાનું અને તેના સામર્થ્યનું કથન. મંડૂક (દેડકાની) જાતિમાં સપેર્યાંના વિષના વ્યાપ્ત થવાના સામર્થ્યનું પ્રતિપાદન ઉરગ જાતિમાં સપના ઝેરના વ્યાપ્ત થવાના સામર્થ્ય'નું નિરૂપણુ ગજ પંચેન્દ્રિય, તિય‘ચકર્મોથી આશીવિષ છે. ગર્ભજ મનુષ્ય કર્યું વિષ છે. ભવનવાસી કર્માંશીવિષ છે. અપર્યાપ્તક દેવ કણ્શી વિષ છે. વાનન્ય તર, યોતિષ્ઠિ, વૈમાનિક, કલ્લે પપન્નક-યાવત્ સહસ્ત્રાર દેવ લાક પર્યંત તમામ દેવકર્માંશી વિષ છે. અપર્યાપ્તક સૌધર્માદિ દેવ કર્માંશી વિષ છે એ રીતે આ કર્માંશી વિષનું નિરૂપણ કરવામાં આવ્યું છે. છદ્મસ્થ, ધર્માસ્તિકાય આદિ દશ સ્થાનને જાણતા નથી કે દેખતા નથી. છદ્મસ્થ કેવલીજ તે જાણે છે તેનુ પ્રતિપાદન. જ્ઞાનના પ્રકાશનું કથન, આભિનિષેાધિક જ્ઞાનના ભેદનું નિરૂપણુ મત્યજ્ઞાનના ભેદેનું વર્ણન. અવમ, શ્રુતજ્ઞાન, વિભગજ્ઞાન એ બધાના ભેદોનું કથન, જ્ઞાનિ અજ્ઞાતિનું કથન. ગૈરયિક, અસુરકુમાર, પૃથ્વિકાયિક, હ્રિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પ ંચેન્દ્રિય તિયાઁચ મનુષ્ય એ બધા જ્ઞાની છે કે અજ્ઞાની તેવા પ્રશ્ન તથા તેને ઉત્તર, વાનગૃતર, ચૈાતિષિક અને વૈમાનિક, એ જ્ઞાની છે કે અજ્ઞાની તેવા પ્રશ્ન અને તેના ઉત્તર. સિદ્ધ નાની છે કે અજ્ઞાની, નરકતિવાળા જીવ, તિર્યંચગતિવાળા જીવ, એકેન્દ્રિયાદિક જીવ, અનઈન્દ્રિય જીવ, સાયિક જીવ, પૃથ્વીકાયિક આદિ સ્થાવર જીવ, સાયિક જીવ, કાયરહિત જીવ, સૂક્ષ્મ જીવ, ખાદર જીવ, પર્યાપ્ત જીવ, પર્યાપ્તનૈયિક આદિ જીવ, પર્યાપ્ત પંચેન્દ્રિયતિક ચેાનિ જીવ, પર્યાપ્ત મનુષ્ય, અપર્યાપ્તક જીવ, અપર્યાપ્તક નૈરયિક આદિ જીવ, અપર્યાપ્તક પૃથ્વિકાયિક આદિ જીવ, પર્યાપ્તક િિન્દ્રયાદિ જીવ, અપર્યાપ્તક મનુષ્ય, અપર્યાપ્તક વાન વ્યન્તર, જ્યાતિષક, વૈમાનિક, ને પર્યાપ્તક, નાઅપર્યાપ્તક છત્ર, નિરયભવસ્થ, તિ`કભવસ્થ, મનુષ્યભવસ્થ, દેવલવસ્થ, અભવસ્થ ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, નૈભવસિદ્ધિ, નેઅભવસિદ્ધિક, સજ્ઞીજીવ, અસની જીવ, નામની જીવ, એ બધા શું નાની હોય છે કે અજ્ઞાની હાય છે તેવા પ્રશ્ન અને તેને ઉત્તર. લબ્ધિના પ્રકાર જ્ઞાન લબ્ધિ અને અજ્ઞાન લબ્ધિ તેમાં જ્ઞાન લબ્ધિ દર્શીન લબ્ધિ ચારિત્ર લબ્ધિ, ચારિત્રાચારિત્ર્યલબ્ધિ દાન લબ્ધિ લાભ લબ્ધિ ભાગ લબ્ધિ ઉપભેગ લબ્ધિવીય લબ્ધિ ઇન્દ્રિય લબ્ધિ એ દશ ભેદ લબ્ધિના છે અને ત્રણ પ્રકાર અજ્ઞાન લબ્ધિના છે. જ્ઞાન લબ્ધિવાળા જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની જ્ઞાન લબ્ધિ રહિત જીવ અભિનિષેાધિક લબ્ધિ સહિત જીવ, ભિનિષ્માધિક જ્ઞાન લબ્ધિ રહિત જીવ, અવધી દાન લમ્બિં સહિત જી, અવધી માન લબ્ધિ રહિત જીવ, મન વજ્ઞાન લબ્ધિ સહિત જીવ, મન:પર્યાં વજ્ઞાન લબ્ધિ રહીત જીવ, કેવળ જ્ઞાન લબ્ધિ સહિત જીવ, કેવળ જ્ઞાન લબ્ધિ રહિત જીવ, અજ્ઞાન લબ્ધિવાળા જીવ, અને અજ્ઞાન લબ્ધિ વિનાના જીવ, મત્યજ્ઞાનરૂપ, શ્રુતાજ્ઞાનરૂપ, લબ્ધિ રહિત જીવ, વિભ’ગજ્ઞાન લબ્ધિ રહિત જીવ, વિભગજ્ઞાન લબ્ધિ સહિત જીવ, દર્શીન લબ્ધિ વાળા જીવ, દન લબ્ધિ વિનાના જીવ મિથ્યાદર્શન લન્ધિવાળા જીવ, મિશ્ર દૃષ્ટિ લબ્ધિવાળા જીવ, ચારિત્ર્ય લબ્ધિવાળા જીવ, સામાયિક આદિ ચારિત્ર્ય વાળા જીવ સામાયિક આદિ લબ્ધિવાળા જીવ, ચારિત્ર્યાચારિત્ર્ય લબ્ધિવાળા જીવ, ચારિત્ર્યા ચારિત્ર્ય લબ્ધિ વિનાના જીવ, દાનાદિ લબ્ધિવાળા જીવ, અને દાનાદિ લબ્ધિ વિનાના જીવ, પડિતવીય માલપ`ડિતવીય લબ્ધિવાળા જીવ, તે લબ્ધિ વિનાના જીવ, ઇન્દ્રિય લબ્ધિવાળા જીવ અને ઇન્દ્રિય લબ્ધિ શ્રી ભગવતી સૂત્ર : ૬ ७५
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy