SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાત અથવા અનંત દ્રવ્ય પરિમંડલ સંસ્થાન પરિણત હોય છે. યાવત-વૃત્તસંસ્થાન, સસંસ્થાન, ચતુરઢ સંસ્થાન અને આયત સંસ્થાન પરિણત પણ હોય છે.– | સૂ. ૨૩ . પ્રયાગાદિ પરિણત પુદ્ગલ દ્રવ્યની અ૫ બહુત્વ વિષયક વ્યક્તવ્યતા 'एएसि णं भंते पोग्गलाणं पोगपरिणयाणं इत्यादि'. સૂત્રાર્થ પર ૬ મંતે ઢામાં પાળિયા, મસા રળવા, વીણHT પરિવાર રે રે દિત ના વિસાદિ વા વા' હે ભદન્ત, પ્રોગપરિણત, મિશ્રપરિણત વિભ્રસાપરિણત પુદ્દગલમાં ક્યા પગલે કયા પુંગલની અપેક્ષાએ યાવત વિશેષાધિક છે? “ મા ” હે ગૌતમ ! “સરનવા પોસ્ટ पओगपरिणया, मीसापरिणया. अनंतगुणा वीससा परिणया, अनंतगुणा सेवं भंते મત્તિ' બધાથી ઓછા પુદગલ પ્રાગ પરિણત છે. મિશ્રપરિણુત પુદ્ગલ તેનાથી અનંત ગુણા છે. અને વિશ્વસા પરિણત પુદગલ, મિશ્રપરિણત પુગલની અપેક્ષાએ અનંતગણ છે. હે ભગવનું જે પ્રમાણે આપે કહ્યું છે. તે તે પ્રમાણે જ છે. હે ભગવન જેમ આપે કહ્યું છે તે તે પ્રમાણે જ છે એમ કહીને ગૌતમ સ્વામી પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. ટીકાર્થ– સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રમાદિ પરિણત પુગલ દ્રવ્યેનું અલ્પ બહુવનું પ્રતિપાદન કરેલ છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એમ પૂછે છે કે “પતિ મતે पोग्गलाणं पोगपरिणयाणं, मीसापरिणयाणं, वीससापरिणयाणं य कयरे જય હિંતો નાર વિદા ” હે ભગવન પહેલાં વર્ણન કરેલ આ પુદગલોમાં અર્થાત પ્રયોગ પરિણત, મિશ્રપરિણત અને વિશ્વસા પરિણત પુદગલમાં કયા કયા પુદ્ગલો ક્યા કયા પુદ્ગલથી અલ્પ છે? અને ક્યા કયા પુદ્ગલ ક્યા કયા પુદ્ગલથી વિશેષ છે? કયા કયા પુદગલ ક્યા કયા પુદગલની સમાન (સરખા) છે. અને કયા પુદગલ કયા ક્યા પુલોથી વિશેષાધિક છે. ઉત્તર- ‘જોવા ગૌતમ ! સાવવા જો - પોરિયા ? બધાથી ઓછામાં ઓછા પુદ્ગલ પ્રયોગ પરિણત છે. અર્થાત્ કાયાદિ રૂપથી પરિણત થળેલ જે પુદ્ગલ છે તે બધાથી ઓછા છે કેમકે જીવ અને પુદગલના સંબંધનો જે કાળ છે તે ઓછે છે. કત ના રિવાજા અનંત રિસના પરિણા અનંતfor કાયાદિ રૂપથી પરિણત થયેલ પુદ્ગલેની અપેક્ષાએ, મિશ્રપુદ્ગલ અનંતગણુ છે કેમકે પ્રયોગ દ્વારા પરિણમિત થયેલ આકારને નહીં છોડવાવાળા તથા સ્વભાવથી પરિણામાસ્તરને પ્રાપ્ત થયેલ એવા મૃતશરીરાદિ રૂપથી અનંતાનંત છે. તથા મિશ્રપરિણત રૂપની અપેક્ષાએ વિસ્રસા પરિણત પુદ્ગલ અનંતગણું છે. કેમકે જીવદ્વારા ગ્રહણ કરાયેલ પરમાણું આદિ રૂપ પુદગલ પણ અનંત છે. હવે અંતમાં ગૌતમ સ્વામી ભગવાનના વાક્યને સ્વીકાર કરતાં કહે છે કે “સર્વ સં. ૨ અંત્તિ હે ભગવત જે પ્રમાણે આપે કહ્યું છે તે તમામ સત્ય છે, હે ભગવાન જે પ્રમાણે આપે કહેલ છે તે તમામ સત્યજ છે. ઇતિ | સૂ ૨૪ | જૈનાચાર્ય શ્રી ઘારીલાલજી મહારાજકૃત “ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાનો આઠમ શતકનો પહેલો ઉદેશક સમાપ્ત છે ૮-૧ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૭૫
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy