________________
प्रश्न- 'जइ मणप्पओगपरिणया कि सच्चमणप्पओग परिणया, मोसमण प्पओगपरिणया, सच्चामोसमणप्पओगपरिणया, असच्चावामोसमणप्पओगपरिणया' હે ભગવન જે ત્રણ દ્રવ્ય મનઃપ્રયોગ પરિણુત હોય છે ? તે શું સત્યમન:પ્રાગ પરિણત હોય છે? કે મૃષામનઃપ્રયોગ પરિણત હોય છે? અગર સત્યમૃષામનાપ્રયોગ પરિણત હોય છે? કે અસત્યામૃષામન: પરિણત હોય છે ?
ઉત્તર- ‘જાના હે ગૌતમ “નવમળગો રિવા વા, રાવ સમોસમurgોળિયા જ્ઞા” જે ત્રણ કન્ય મનાયેગ પરિણત હોય છે તે સત્યમનઃપ્રયોગ પરિણુત, મૃષામનપ્રયોગ પરિણત અને સત્યમૃષામન પ્રયોગ પરિણત પણ હેય છે અને અત્યમૃષામન પ્રવેગ પરિણત પણ હોય છે. “મવા જે સવના Tગોપનિg tો માસમryગોપરિણા” મનઃપ્રયોગ પરિણુત દ્રવ્યોમાંથી એક દ્રવ્ય સત્યમન:પ્રયોગ પરિણત હોય છે તથા બીજું મન:પ્રયોગ પરિણુત દ્રવ્ય મૃષામનઃ પ્રયોગપરિણત હોય છે. “g ટુવાજો , વિચારો મારવો? આ જ રીતે દિક સંગ અને ત્રિકસંગ પણ સમજી લેવાં. “સ્થ નિ ત ગાવ એ દ્રવ્ય ત્રણ દ્રવ્યના અધિકારમાં પણ એવું જ કથન કરવું જોઈએ. જેવું કથન દ્રવ્યઠયના અધિકારમાં કહેલું છે. ત્યાં મન, વચન અને કાયના ભેદથી તે પ્રયોગપરિણામ, મિશ્રપરિણામ અને વર્ણાદિના ભેદથી વિલસા પરિણામ કહેલ છે તે અહીંઆ પણ સમજી લેવા–“યાવત'- એ જ વાત થાવત પદથી સમજી શકાય છે. “ગવા તૈક્ષાuિrg વા, અને ર૩રંઢાપરિng Rા જે ગાય કાWપરિણg a ' અથવા તે સંસ્થાન પરિણત એક દ્રવ્ય સંસ્થાન પરિણત પણ હોય છે, કેઈ એક દ્રવ્ય ચતુરસ્ત્ર સંસ્થાન પરિણત હોય છે. કેઈએક દ્રવ્ય આયત સંસ્થાન પરિણુત પણ હોય છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યત્રયના અધિકારમાં પ્રયોગ, મિશ્ર અને વિસ્ત્રસા પરિણત, દ્રવ્યદયમાં એકત્વમાં ત્રણ વિકલ્પ થાય છે. અર્થાત દ્રવ્યમય પ્રયાગ પરિણત પણ હોય છે મિશ્ર પરિણત અને વિશ્વાસા પરિણત પણ હોય છે. આજ એકત્વમાં ત્રણ વિકલ્પ છે. ક્રિકસંગમાં છ વિકલ્પ થાય છે. જે આ રીતે છે–પહેલાના એકત્વમાં અને બાકીમાં બેના કમથી, દિવમાં બે વિકલ્પ તથા આદિના દિવમાં અને બાકીમાં બેના કમથી, એકત્વમાં બે એ રીતે ચાર વિકલ્પ તે આજ થાય છે. તથા બીજાના એકત્વમાં અને ત્રીજાના દિત્વમાં એમ પાંચમે વિકલ્પ થાય છે. તથા બીજાના ધિત્વમાં અને ત્રીજાના એકત્વમાં એમ છ વિકલ્પ થાય છે. એ રીતે ક્રિકસંગમાં છ વિકલ્પ થાય છે. તથા ત્રિક સંપિગમાં એક વિકલ્પ આ રીતે ૩૬+૧=૧૦ એ બધા મળીને ૧૦ દશ વિકલ્પ થાય છેઆવી રીતે મનપ્રાગાદિ ત્રણેના દશ વિકલ્પ થાય છે. અર્થાત દ્રવ્યત્રય મન પ્રયોગ પરિણત પણ હોય છે. વચન પ્રયોગ
શ્રી ભગવતી સૂત્ર : ૬