________________
ટીકાથ– આ સુત્ર દ્વારા ગૌતમ વામી ત્રણ કોને ઉદેશીને પ્રભુને એવું પૂછે છે કે- “ત્તિ મંતે ઢડ્યા વિં પાળિયા, મસાણિયા, થાપાયા હે ભગવન ત્રણ દ્રવ્ય શું પ્રોગપરિણત હેય છે કે મિશ્ર પરિણત હોય છે કે વિસસા પરિણત હોય છે
ઉત્તર- “જોયમા” હે ગૌતમ “ો પરિણા વા, મીનાવળિયા વા, વીણા વરિયા વા ત્રણ દ્રવ્ય પ્રયોગપરિણત મિશ્ર પરિણત અને વિસસાપરિણત પણ હોય છે. “ગદા / જગોજાgિ , તો બીજા ળિયા અથવા ત્રણ દ્રવ્યમાંથી કેઈ એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે. અને બે દ્રવ્ય મિશ્ર પરિણિત હોય છે. ૧ “મારા પ વગોળાિ , તો વીરા રિયા અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય છે. બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે જે મવા તો પાળિયા, ને મિક્ષ
' અથવા બે દ્રવ્યો પ્રયોગપરિણત હોય છે અને એક દ્રવ્ય મિશ્રપરિણુત હોય છે. ગદા હે જગોજારિયા ને વીરHપforg અથવા બે દ્રવ્ય પ્રગપરિણત હોય છે અને એક દ્રવ્ય વિસસા પરિણિત હોય છે. ૪ “ચવા જે નીતા ઉorg ચીકના
અથવા એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે. ૫ “ગવા તો મસા પાયા ને વીસા પરિyrg અથવા બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે. ૬ ચવા જે પરિણા, જે મીના પરિણg” કોઈ એક દ્રવ્ય પ્રગપરિણત હોય છે. કોઈ એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે. “જે રીતના પરિપાઈ કેઇ એક દ્રવ્ય વિસા પરિણત હોય છે. ૭
प्रश्न- 'जई पओगपरिणया, किं मणप्पओगपरिणया, वइप्पओगपरिणया, જાણશોધાપરિયા ” હે ભગવન જે ત્રણે દ્રવ્ય પ્રગપરિણત હોય છે તે શું તે મન:પ્રયોગપરિણત હોય છે? કે વચનપ્રયોગ પરિણત હોય છે અગર કાયપ્રયોગ પરિણુત હોય છે? ઉત્તર- જોગમા’ હે ગૌતમ “
માન પરિયા ગા gવું વાવો, સુવા સંયોગ, તિયા સંયોજનો માળવવો પ્રયોગપરિણત તે ત્રણે દ્રવ્યો મનઃપ્રયોગથી વચનપ્રયોગથી અને કાયપ્રોગથી પણ પરિણત હોય છે. એ જ રીતે એક સંગ, દિક સંયોગ અને ત્રિકસંગ પણ સમજી લેવા. જેવી રીતે કે ત્રણ દ્રવ્ય પ્રયોગપરિણત હોય છે તેમાંથી કેઇ એક દ્રવ્ય મન:પ્રયોગ પરિત હોય છે અને એક દ્રવ્ય વચનપ્રયોગ પરિણત હોય છે ઇત્યાદિ રૂ૫ કથન દિકસંગને ઉદેશીને કહેવામાં આવ્યું છે તે જાણી લેવું. એ જ રીતે જે ત્રણ દ્રવ્યો પ્રોગપરિણત થાય છે તે ત્રણેમાં એક દ્રવ્ય મનઃપ્રગ પરિણત હોય છે, એક વચનપ્રયોગ પરિણત હોય છે, એક કાયપ્રયોગ પરિણત હોય છે. ઇત્યાદિ રૂપનું કથન ત્રિકસગિક કથન સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૬