________________
વીસના પરિણા) હે ભગવદ્ ત્રણ દિવ્ય શું પ્રયોગપરિણત હોય છે? અગર મિશ્ર પરિણત હેય છે? કે વિસસા પરિણત હોય છે?
ઉત્તર- (જોશના) હે ગૌતમ તે ત્રણ દ્રવ્યો (Tગોળિયા વા મીણાપુરાવા વા વીણસાપરિયા વ) પ્રોગપરિણત પણ હોય છે, મિશ્રપરિણત પણ હોય છે, અને વિસસા પરિણત પણ હોય છે. (મદના ને ઘડ્યો પરિણ, સો મીલાપરિયા , अहवेगे पओगपरिणए, दो वीससा प० २, अहवा दो पओगपरिणया, एगे मीससा परिणए ३, अवा दो पओगप०, एगे वीससाप० ४, अहवा एग मीसा परिणए, दो वीससा परिणया ५, अहवा दो मीसा प०, एगे वीससा ५०६, अहवा एगे पओग परि०, एगे मीसा परि० एगे वीससा परिणए) અથવા એક દ્રવ્ય પ્રવેગ પરિણત હોય છે અને બે દ્રવ્ય મિશ્રપરિણત હેય છે ૧ અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણુત હોય છે અને બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે. ૨, અથવા બે દ્રવ્ય પ્રયોગપરિણત હોય છે અને એક દ્રવ્ય મિશ્રપરિણત હોય છે ૩, અથવા બે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને એક દ્રવ્ય વીસસા પરિણત હોય છે. ૪ અથવા એક દ્રવ્ય મિશ્ર પરિણત હેય છે અને બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે , અથવા બે દ્રવ્ય મિશ્રપરિણત હોય છે અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે. ૬, અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હેય છે, એક દ્રવ્ય મિશ્રપણિત હોય છે અને એક દ્રવ્ય વિસ્ત્રસા પરિણત હોય છે. પ્રશ્ન-નર ઘોર ૫. વિં મળપૂજારિયા વરૂ પરિણા જયપુરથા” હે ભગવાન જો ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત હોય તો શું તે મન: પ્રોગપરિણત હોય છે ? કે વચનપ્રયોગ પરિણત હોય છે અગર કાયપ્રોગપરિણત હોય છે? ઉત્તર (ર) હે ગૌતમ, “ઘડ્યોગપરિયા વા વં પ્રસંગો, યુવાનો રિવાજો , માણવો તે ત્રણ દ્રવ્ય મનઃપ્રયોગપરિણત પણ હોય છે, વનપ્રયોગ પરિણત પણ હોય છે, કયપ્રયોગ પરિણત પણ હોય છે. એ જ રીતે એક સંગ, દ્વિકસિંગ અને ત્રિકસંયોગ સમજી લેવા પ્રશ્ન:-નરૂ મળવાયા વિરમગોપળિયા ૪, હે ભગવન તે ત્રણ દ્રવ્ય જે મનઃપ્રયોગ પરિણત હોય તે શું તે સત્યમન પ્રોગપરિણત હોય છે ? અગર અસત્યમન:પ્રયોગ પરિણત હોય છે કે ઉભયમનઃ પ્રયાસ પરિણત હોય. છે કે અનુભયમનઃગ પરિણત હોય છે ! ઉત્તર: (નોમ) હે ગૌતમ “રામણ
ओगपरिणया वा, जाव असच्चमोसमणप्पओग. वा ४, अहवा एगे सच्चमणप्पओगपरिणए दो मोसमणप्पओगपरिणया वा, एवं दुया संयोगो, तिया संयोगो भाणियब्यो एत्थ वि तहेच जाव अहवा एगे तंससंठाणपरिणएवा,
ને વડસફંટાઈપરિવા, ને માથાલંકાનપરિણ રા” તે ત્રણ દ્રવ્ય સત્યમન પ્રયોગ પરિણત હોય છે યાવત અસત્યામૃષામનઃપ્રયોગપરિણત પણ હોય છે. અથવા એક દ્રવ્ય સત્યમનઃ પ્રયોગ પરિશુત હોય અને બીજું દ્રવ્ય પૃષામન પ્રયોગ પરિણત હોય છે. એજ રીતે અહીં પણ દ્ધિક સંગ ત્રિસંગ સમજી લેવા જ્યાં સુધી અથવા એક દ્રવ્ય રાત્રિણ સંસ્થાનરૂપથી પરિણત હોય છે, અને એક દ્રવ્ય સમ ચતુરસ (ચારખુણ વાળા) ચતુષ્કોણસંસ્થાનરૂપથી પરિણત હોય છે. અને એક આયત (લાંબુ) સંસ્થાનરૂપથી પરિણત હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬
૬ ૭