SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ પંચેન્દ્રિયના કાર્માંણુ શરીરરૂપ કાયપ્રયાગથી પણ પરિણત હોય છે. અથવા જે એ દ્રવ્ય સર્વાસિદ્ધ અનુત્તરે પપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિયના કા'ણુ શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત કહેવામાં આવેલ છે. તેમાંથી કેષ્ઠ એક દ્રવ્ય પર્યાપ્તક સર્વાંÖસિદ્ધ અનુત્તરાપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિયના કાર્માંણુ શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત હાય છે અને ક્રાઇ એક ખીજું દ્રશ્ય અપર્યાંપ્તક સર્વાંસિદ્ધ અનુત્તરાપપાતીત કલ્પાતીત વૈમાનિક દેવ પોંચેન્દ્રિયના કામણુ શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત હોય છે. ' ' ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘ગરૂ મીસા પળિયામિળમીસા_પળિયા?? હે ભગવન્ જે એ દ્રશ્ય મિશ્ર પરિણત હોય છે? તે મનેામિશ્ર પરિણત હોય છે કે વચન મિશ્ર પરિણત ઢાય છે ? અથવા કામણુ મિશ્ર પરિણત હોય છે? તેના ઉત્તર આપતા પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે- ત્યં મીરા fળયા વિ” હે ગૌતમ પ્રયોગપરિણત અને દ્રશ્યની માફૅક મિશ્રપરિણત એ દ્રવ્યના વિષયમાં પણ સમજી લેવું, પ્રયેગપરિણત એ દ્રવ્યોના વિષયનું કથન પહેલાં અમે કર્યુ જ છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે जइ वीससा परिणया किं वन्नपरिणया, गंधपरिणया હે ભગવન્ જે એ દ્રવ્યો વીસસા પરિણત કહેલ છે તે વર્ણ પરિત હાય છે? કે ગધ પરિણત હાય છે ? અગર રસપરિણત હોય છે? કે સ્પર્શી પરિણત હાય છે ? અગર સંસ્થાન પરિણત હાય છે તેના ઉત્તર આપતા પ્રભુ કહે છે કે- ‘i ચીત્તસાળિયા वि जाव अहवा एगे चउरंससंठाणपरिणए, एगे आययसंठाणपरिणए वा' હું ગૌતમ પ્રયોગપરિત એ દ્રવ્યોની માફક જ વીસ્રસા પરિણત એ દ્રવ્યોના વિષયમાં પણ સમજી લેવું. અર્થાત્← વિસ્રસા પરિણુત દ્રવ્યદ્રષ વણું પરિણત પણ હાય છે. ગ ધ પરિણત પણ હાય છે. યાવત્ રસ, સ્પર્શ અને સસ્થાન રૂપથી પણ પરિણત હોય છે. અથવા વિસ્રસા પરિણત દ્રવ્યમાંથી કાઈએક વિસ્રસા પરિણત દ્રવ્ય ચતુરસ (ચાર ખૂણાવાળું) સંસ્થાન પણિત પણ હાય છે, અને કોઈ એક ત્રીજું દ્રવ્ય અત્યંત (લાંબુ) સંસ્થાન પણિત પણ હોય છે અહીં એવું સમજવું જોઇએ કે- પ્રયાગ, મિશ્ર અને વિસ્રસા પરિણત દ્રવ્યયના પરિણમનમાં એકત્વમાં એકના ત્રણ વિકા થાય છે. અને દ્વિકના ચેત્રમાં પણ ત્રણ જ વિકલ્પ હૈાય છે, એ રીતે છ વિકલ્પ હોય છે. તથા મન, વચન, અને કાય એના પ્રયાગથી પરિણત દ્રયના પરિણમનમાં એકત્વના ત્રણ વિકલ્પ અને દ્વિકસયેગમાં પણ ત્રણ વિકલ્પ એ રીતે ૬ વિકલ્પ હેાય છે. સત્યમનઃ પ્રયાગપરિણુત્, અસત્યમના પ્રયત્પરિણત. ઉભય મનપ્રયોગ મિશ્રમન પરિણત એજ રીતે અનુભયમનપ્રયોગ પરિણત છે જ્યેના પરિણમનમાં એકત્વમાં ચાર વિકલ્પ, અને ક્રિક પ્રયાગમાં છ ૬ એ રીતે કુલ શ ૧૦ વિકલ્પ હોય છે. સત્યમના પ્રયાગપરિણામાદિકમાં આરભ, અનાર ંભ વિગેરે છ ભેથી એકત્વમાં ૬ છ વિકલ્પ, અને કિપ્રયાગમાં ૧૫ પદર વિકલ્પ આ રીતે ૨૧ એકવીસ વિકલ્પ હોય છે. સત્યવચનપ્રયાગ અને કાયપ્રયોગથી પરિણત એ દ્રવ્યેાના પરિણમનના વિષયમાં તે અમે ઉપર કહ્યા અનુસાર ૨૧ વિકલ્પ પહેલા હમણાં જ આ સુત્રમાં દર્શાવેલ છે. સૂ ૨૧ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૬ ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy