SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યમન प्रश्न - (जइ सच्चमणप्पओगपरिणया किं आरंभसच्च मणप्पओगपरिणया નાવ ગતમારમસમાવો ર્પાળયા ના ) હે ભગવન જે એ દ્રવ્ય પ્રયાગપરિણત કહેલા છે ત શુ આરભસત્યન:પ્રયાગપરિણત હોય છે? કે ચાવતા-અનારંભ સત્યમન:પ્રયાગપરિણત ય છે? કે સંરભ સત્યમનઃ પ્રયોગપતિ હાય છે કે અસર...ભ સત્યમનઃ પ્રયેાગપરિણત છે ? સમારંભ સત્યમનઃ પ્રયાગપરિણત હાય છે ? અથવા અસમારંભ સત્યમનઃ પ્રયાગપરિણત હોય છે? સત્યમનઃ ઉત્તર (પોયમા) હે ગૌતમ ( આરમ અમોનળિયાના, નાવ ગતમામ સમો યાના) હે ગૌતમ ! જે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે. તે આરંભસત્યમનઃ પ્રયાગપરિણત પણ હોય છે,– ચાવતઅનાર ભ સત્યમનઃ પ્રયોગ પશ્ચિત પણ હોય છે, અને સરભ સત્યમન:પ્રયેગપરિણત પણ હાય છે, તેમજ અસર જ સત્યમનઃ પ્રયોગ પરિણત પણ હાય છે, સમારંભ સત્યમનઃ પ્રયોગ પરિણત પણ હાય છે અને અસમાર ંભ સત્યમને પ્રેયા પરિષ્કૃત પણ હોય છે. (બા ને રંમમમોમજર્ થા નાત્ર બળરંમ સચમાવ્યો બળC 7) અથવા સત્યમન પ્રયાગપરિજીત એક દ્રશ્ય આરંભસત્યમન પ્રયાગ પરિણત હાય છે અને બીજી ક્રાઈ દ્રવ્ય અારંભ સત્યમન પ્રયાગપરિણત પણ હોય છે. (ä ાં નમાં દુચમનોાં નેયાં ) અર્થાત આર્ભ સત્યમના પ્રયાગાદિ પદાદ્વારા દર્શાવેલા આ કિસ યાગવાળા અભિલાષના ક્રમથી એજ રીતે બીજા સંરંભ અસરભ આદિ ચારે પદોના (વાકયાના) પણ દ્વિદ્રવ્ય સમજી લેવા ( सव्वे संजोगा जत्थ जत्तिया उट्ठेति ते भाणियन्त्रा, जाव सन्नद्धसिद्ध गई ) સમસ્ત હિઁકસ યાગ આરંભ સત્યમન પ્રયેાગાદિ સમૂહમાં જેટલા સ ંભવિત હેાય તે તમામ ત્યાં કહી લેવા જોઇએ તેમાંથી આરભ સત્ય . મનપ્રયાગ પરિણતના અભિલાપ વાકયા તે। દેખાડી દીધાં છે, તેવીજ રીતે બાકીના આર્ભ આદિ ૬ પદોવાળા વિશેષા (કહી) મૃષામન:પ્રયોગ પરિણુતાદિ ત્રણુ અભિલાપમાં અને સત્યવચનપ્રયાગ પરિણત આદિ ચાર અભિલાપમાં પ્રત્યેકના એકત્વમાં ૬ છ વિકલ્પ સમજી લેવા. એજ રીતે દ્વિકસયાગમાં ૧૫ પંદર વિકલ્પ જાણવા અને માજ રીતે કુલ ૨૧ વિકલ્પ સમજવા જોઇએ. ઔદારિક આદિ સાત પદ્યમાં એકત્વમાં સાત, દ્વિકસ યોગમાં ૨૧ એ રીતે અદ્નાવીશ વિકલ્પ સમજવા. અને એકેન્દ્રિયાદિ પૃથ્વીઆદિ પદ્મા દ્વારા પૂર્ણાંકત ક્રમ અનુસાર ઔદારિક આદિ કાયપ્રયોગ પરિણત દ્રવ્યની ત્રકર્તવ્યતા જાણવી. એ અભિપ્રાયને સુચિત કરવા માટે સૂત્રકારે તેની અવધને ( યાવત્ સર્વાર્થસિદ્ધ) એ વાકયારા કહેલ છે. તેના આલાપના પ્રકાર આ રીતે છે. जाव जइ सम्बद्धसिद्ध अणुत्तरोववाइय कप्पातीत वेमाणिय कम्मासरीर कायप्प ओग परिणया किं पज्जत्त सन्बहसिद्ध जाव રૂસ્થાનિ' અહીંઆ ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવન્ ! જે એ દ્રવ્ય સર્વ સિદ્ધ અનુત્તરૌપપાતિક વૈમાનિક દેવ પંચેન્દ્રિયના કાણુ શરીરરૂપી કાયપ્રયોગથી પરિણત હોય છે તે શુ' ? પર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક, કલ્પાતીત વૈમાનિક દૈવ પોંચેન્દ્રિયના ક્રાણુ શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત હોય છે ? અગર અપર્યાપ્તક સવાÚસિદ્ધ અનુત્તરેાપપાતિક કલ્પાતીત વૈમાનિકદેવ પ ંચેન્દ્રિયના કાર્માંણુ શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત હાય છે ? ઉત્તર- હે ગૌતમ જે એ દ્રવ્ય સર્વાસિદ્ધ અનુત્તરાપાતિક કલ્પાતીત વમાનિક દેવ પંચેન્દ્રિયના કાર્માંણુ શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત હાય છે, તે પર્યાપ્તક સર્વાસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ ૫ ચેન્દ્રિયના કાર્માંણુ શરીરરૂપ કાયપ્રયાગથી પણ પરિણત હોય છે, અને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરે પપાતીક કલ્પાતીત વૈમાનિક શ્રી ભગવતી સૂત્ર : ૬ ૬૫
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy