________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “ગરૂ જિં સામૂurીસાપgિrg વા, મોસમના પરિણg ar? હે ભદત્ત જે દ્રવ્ય મનોમિશ્રપરિણત હોય છે, તે શું સત્યમને મિશ્રપરિણત હોય છે? કે અસત્યમને મિશ્રપરિણત હોય છે?
ઉત્તર “ ના પોકાવાર તા પીણાપuિrg વિ માનવવં નિરાશે હે ગૌતમ ! પ્રોગપરિણુત દ્રવ્યના જેવું જ સમસ્ત કથન મિશ્રપરિણતમાં પણ સમજવું. * जाव पजत्तगसव्वट्ठसिद्ध अणुत्तरोववाइय जाव देवपंचिंदिय कम्मासरीर
કારિ વા, ઈત્યાદિ ” “હે ગૌતમ તે દ્રવ્ય પર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક કપાતીત દેવપંચેન્દ્રિયના કર્મણશરીરમિશ્ર પરિણત પણ હોય છે અને અપર્યાપક સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત દેવપચેન્દ્રિયના કામણુશરીરમિશ્રપરિણત પણ હોય છે. આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. સુ ૧૯ /
નવી ળિg” ઈત્યાદિસુવાર્થ - (Gરૂ વીસાપરિણg, જિં વ પરિણ, વાણિg, રપરા, Tagforg, સંઠા પરિણ?) હે ભદનજે તે દ્રવ્ય વિસસાપરિણત હોય છે. તે શું તે વર્ણ પરિણત હોય છે કે ગંધપરિણત હોય છે, કે રસપરિણત હોય છે, કે સ્પર્શ પરિણત હોય છે, કે સંસ્થાનપરિણત હોય છે? ( ! ) હે ગૌતમ ! (वण्णपरिणए वा, गंधपरिणएवा, रसपरिणए वा, फासपरिणए वा, संठाणपरिणए જા) તે દ્રવ્ય વર્ણપરિણત પણ હોય છે, ગંધપરિણત પણ હોય છે, રસપરિણત પણ હોય છે, સ્પર્શ પરિણત પણ હોય છે અને સંસ્થાનપરિણત હોય છે. ( વાળાT, હિં જવUNT રિપુ, નીઝ વાવ કુવિgવUTUg ?) હે ભદન્ત! જે તે દ્રવ્ય વર્ણ પરિણત હોય છે, તે શું તે શ્યામ વર્ણ પરિણત હોય છે, ? કે નીલવર્ણ પરિણત હોય છે કે લાલ, પીળા, કે શુકલવર્ણ પરિણત હોય છે? ( જોગમા!) હે ગૌતમ ! ( જાઢવારિકg ના કુરિસ્ટ બાર ) તે વર્ણ પરિણત દ્રવ્ય શ્યામવર્ણ પરિણત પણ હોય છે અને શુકલેવર્ણ પર્યંતના બીજા વર્ણ પરિણત પણ હોય છે. (Gરૂ ધrug, યુધિષિg દુધિપરિણ? હે ભદન્ત! જે તે દ્રવ્ય ગંધપણિત હેય છે, તે શું સુગંધરિત હોય છે કે દુર્ગધપરિણત હોય છે? (જોયા !) હે ગૌતમ! (મધrg વા, સુમિ પરિણા રા) તે ગંધપરિણુત દ્રવ્ય સુગંધરૂપે પણ પરિણમે છે અને દુર્ગધરૂપે પણ પરિણમે છે. (ગ; રારિબry # તિરસારિy gઝા) હે ભદન્ત! જો તે દ્રવ્ય રસરૂપ પરિણમન પામે છે, તો શું તે તિકતરસરૂપે પરિણમે છે? કે કટુરસરૂપે પરિણમે છે? કે કષાય (તરા) રસરૂપે પરિણમે છે? કે આમ્લ (ખાટા) રસરૂપે પરિણમે છે? કે મધુરરસરૂપ પરિણમે છે? (વના!) હે ગૌતમ ! (તિરસારિ વા, ગાર મધુરા વuિrg વા) રસપરિણત તે દ્રવ્ય તિક્તથી લઈને મધુર પર્યંતને પાંચે રસરૂપે પણ પરિણમે છે. (નg Fસિરિણg, કિં શરવાસરિણg ના સુવાસરિn?) હે ભદન્ત! જે તે દ્રવ્ય સ્પર્શ પરિણત હોય છે, તે શું તે કર્કશ સ્પર્શ પરિણત હેય છે? કે રૂક્ષ પર્યન્તના સ્પર્શ પરિણત હોય છે? ( જોયા!) હે ગૌતમ ! (વર્ષgFાજરિng વા, બાર સુવાgિ a ) સ્પર્શ પરિણત તે દ્રવ્ય કર્કશથી લઈને રૂક્ષ પર્યન્તના બધાં સ્પર્શરૂપે પરિણમન પામે છે. (અંદાજ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૫૯